પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢા કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત

લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના   35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

લંડનઃ બ્રિટનના સૌથી ધનિક વ્યક્તિઓમાં એક અને બીનનિવાસી ભારતીય ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલના ૪૫ વર્ષના પુત્ર અને તેમના કપારો ગ્રુપના સીઈઓ અંગદ પોલનું સેન્ટ્રલ...

લંડનઃ ‘ગુજરાત સમાચાર-એશિયન વોઈસ’ અને રેમીડિયા (RAYMEDIA) દ્વારા ભારત અને બ્રિટિશ સંબંધોની સ્થિતિ વિશે જાહેર વાર્તાલાપનું આયોજન ગુરુવાર, પાંચ નવેમ્બરે કરવામાં...

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ નવેમ્બરે બસવેશ્વરાની પ્રતિમાનું અનાવરણ કરવાના છે, ત્યારે તેમના વિશે જાણકારી મેળવવાની ઉત્સુકતા રહે તે સ્વાભાવિક છે. લોકશાહીના...

લંડનઃ વડા પ્રધાન મોદી ૧૪ નવેમ્બરે લંડનમાં આંબેડકર ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. નોર્થવેસ્ટ લંડનમાં કિંગ હેન્રી રોડ પરનો ૨૦૫૦ ચોરસ ફીટનો ત્રણ માળનો બંગલો મહારાષ્ટ્ર...

લંડનઃ ભારતીય કળાક્ષેત્રમાં કાર્યરત કળા વ્યાવસાયિકોની નિષ્ઠાને સન્માનવા તેમ જ યુવા કળાકારોની મહેનત અને ધગશને ઉજવવા યુકેના ઈન્ડિયન આર્ટ્સ ડેવલપમેન્ટ ટ્રસ્ટ...

લંડનઃ બ્રિટનમાં ૨૦૦૬થી ડોક્ટર તરીકે કામગીરી બજાવતા ૫૬ વર્ષીય પોલીશ નાગરિક ડો. ટોમાસ્ઝ ફ્રીલેવિસ્ઝને તેમના અંગ્રેજી ભાષા પરના નબળા કાબુના લીધે યુકે મેડિકલ...

લંડનઃ ક્રિસમસ અગાઉ લાખો પરિવારોને મળતાં સરકારી બેનિફિટ્સમાં કાપ મૂકવાની યોજના બાબતે ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન તેમના કેબિનેટ સાથીઓનો વિરોધનો સામનો કરી રહ્યા...

લંડનઃ બ્રિટનની સ્ટીલ ઈન્ડસ્ટ્રી સસ્તી આયાતો, ઊંચા વીજખર્ચા અને મજબૂત પાઉન્ડના કારણે ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહી છે ત્યારે કેમરન સરકારે તાતા સ્ટીલના સ્કનથોર્પ પ્લાન્ટમાં નોકરી ગુમાવનારા ૯૦૦ વર્કરોને સહાય માટે £૯ મિલિયનના સપોર્ટ પેકેજની જાહેરાત...

લંડનઃ તબલિગી જમાત સંપ્રદાય બ્રિટનની સૌથી મોટી મસ્જિદ ઈસ્ટ લંડનમાં બાંધી શકશે નહિ. સરકારે કટ્ટરવાદ સાથે સંકળાયેલા મનાતા ઈસ્લામિક જૂથને ૧૬ વર્ષના સંઘર્ષ પછી મસ્જિદની પરવાનગી નકારી હતી. સંખ્યાબંધ ત્રાસવાદીઓ આ જૂથ સાથે સંકળાયેલા હોવાનું પણ કહેવાય...

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુકે મુલાકાત દરમિયાન લંડનમાં આંબેડકર ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. વડા પ્રધાને તેમના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં આ વાત...



to the free, weekly Gujarat Samachar email newsletter