‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો.

‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

 લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...

લંડનઃ ભારતીય કળાક્ષેત્રમાં કાર્યરત કળા વ્યાવસાયિકોની નિષ્ઠાને સન્માનવા તેમ જ યુવા કળાકારોની મહેનત અને ધગશને ઉજવવા યુકેના ઈન્ડિયન આર્ટ્સ ડેવલપમેન્ટ ટ્રસ્ટ...

લંડનઃ બ્રિટનમાં ૨૦૦૬થી ડોક્ટર તરીકે કામગીરી બજાવતા ૫૬ વર્ષીય પોલીશ નાગરિક ડો. ટોમાસ્ઝ ફ્રીલેવિસ્ઝને તેમના અંગ્રેજી ભાષા પરના નબળા કાબુના લીધે યુકે મેડિકલ...

લંડનઃ ક્રિસમસ અગાઉ લાખો પરિવારોને મળતાં સરકારી બેનિફિટ્સમાં કાપ મૂકવાની યોજના બાબતે ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન તેમના કેબિનેટ સાથીઓનો વિરોધનો સામનો કરી રહ્યા...

લંડનઃ બ્રિટનની સ્ટીલ ઈન્ડસ્ટ્રી સસ્તી આયાતો, ઊંચા વીજખર્ચા અને મજબૂત પાઉન્ડના કારણે ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહી છે ત્યારે કેમરન સરકારે તાતા સ્ટીલના સ્કનથોર્પ પ્લાન્ટમાં નોકરી ગુમાવનારા ૯૦૦ વર્કરોને સહાય માટે £૯ મિલિયનના સપોર્ટ પેકેજની જાહેરાત...

લંડનઃ તબલિગી જમાત સંપ્રદાય બ્રિટનની સૌથી મોટી મસ્જિદ ઈસ્ટ લંડનમાં બાંધી શકશે નહિ. સરકારે કટ્ટરવાદ સાથે સંકળાયેલા મનાતા ઈસ્લામિક જૂથને ૧૬ વર્ષના સંઘર્ષ પછી મસ્જિદની પરવાનગી નકારી હતી. સંખ્યાબંધ ત્રાસવાદીઓ આ જૂથ સાથે સંકળાયેલા હોવાનું પણ કહેવાય...

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુકે મુલાકાત દરમિયાન લંડનમાં આંબેડકર ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. વડા પ્રધાને તેમના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં આ વાત...

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બરમાં યુકે મુલાકાત દરમિયાન ૧૪ નવેમ્બરે ભારતીય ફિલોસોફર બસવેશ્વરાની પ્રતિમાનું પણ અનાવરણ કરશે. તેમણે આ વાત પોતાના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં જણાવી હતી. ૧૨મી સદીના બસવેશ્વરા (૧૧૩૪-૧૧૬૮) લોકશાહીના વિચારના...

લંડનઃ તાજેતરમાં જ પ્રસિદ્ધ ‘ધ ઇકોનોમિક ઇમ્પેક્ટ ઓફ લંડન્સ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ’ રિપોર્ટ અનુસાર લંડનમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં ચીન અને અમેરિકા પછી ભારતીય વિદ્યાર્થીઓ ત્રીજા સ્થાને છે. આમ યુકેના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના માર્કેટમાં...

લંડનઃ ભારતના પંજાબમાં શીખ લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કથિત પાશવતાના વિરોધમાં સેન્ટ્રલ લંડનમાં આવેલા ભારતીય દૂતાવાસની બહાર શીખોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું....

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને સ્પષ્ટ કર્યું છે કે બ્રિટનમાં જન્મ દર વધી રહ્યો છે ત્યારે આપણને વ્યાપક ઈમિગ્રેશનની કોઈ જરૂર નથી. વર્તમાન માઈગ્રન્ટ કટોકટીને...



to the free, weekly Gujarat Samachar email newsletter