શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

લંડનઃ પ્રેસ્ટનના નવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન સદગુરુ પૂજ્ય સ્વયંપ્રકાશ સ્વામી (ડોક્ટર સ્વામી) તથા ભારત અને યુકેના સાધુઓની ઉપસ્થિતિમાં ૭-૮...

લંડનઃ બેન્ક કાર્ડની વધુપડતી ફીમાં ઘટાડાનો લાભ ખરીદારોને આપવા સરકારે રીટેઈલર્સને જણાવ્યું છે. નવા ઈયુ કાયદા અનુસાર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે બેન્ક્સ દ્વારા ચાર્જ કરાતી ઈન્ટરચેન્જ ફીમાં કાપ મૂકાયો છે, જેનાથી રીટેઈલર્સને વર્ષે...

લંડનઃ કોવેન્ટ્રીના લોકોએ શહેરમાં સૌથી વધુ લાંબો સમય સેવા આપી નિવૃત્ત થનારા સબ-પોસ્ટમાસ્ટર બાબુભાઈ ગોવિંદભાઈ ગરાલાના માનમાં પાર્ટી આપી હતી. બાબુભાઈ ગરાલા...

લંડનઃ બ્રેન્ટ વિસ્તારમાં આવેલા કિંગ્સબરી શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે અનોખી રીતે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણી માટે અન્નકૂટમાં લંડનના પ્રખ્યાત વેમ્બલી સ્ટેડિયમના આકારની કેકનો ભોગ ચડાવવામાં આવ્યો હતો. દિવાળી અને...

લંડનઃ એશિયન બિઝનેસ કોમ્યુનિટીના ૨૫૦થી વધુ અગ્રણીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત પહેલા જ લંડનની જુમૈરાહ કાર્લટન હોટેલમાં KPMGના ૧૨મા વાર્ષિક એશિયન...

લંડનઃ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર -નીસડન ટેમ્પલમાં દિવાળીની ઉજવણી ઈશ્વર પ્રત્યે પ્રેમ, દાન, પારિવારિક મૂલ્યો, શુભેચ્છા અને કોમ્યુનિટી સદભાવનાનું પ્રતીક...

લંડનઃ શિશુકુંજ દ્વારા નેપાળ ધરતીકંપના ઉપેક્ષિત અસરગ્રસ્તો માટે ભંડોળ એકત્ર કરવા શનિવાર, ૨૮ નવેમ્બરે એજવેરની લંડન એકેડેમી ખાતે સૌપ્રથમ ડાન્સ-એ-થોનનું આયોજન...

લંડનઃ બ્રિટનના સૌથી ધનિક વ્યક્તિઓમાં એક અને બીનનિવાસી ભારતીય ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલના ૪૫ વર્ષના પુત્ર અને તેમના કપારો ગ્રુપના સીઈઓ અંગદ પોલનું સેન્ટ્રલ...

લંડનઃ ‘ગુજરાત સમાચાર-એશિયન વોઈસ’ અને રેમીડિયા (RAYMEDIA) દ્વારા ભારત અને બ્રિટિશ સંબંધોની સ્થિતિ વિશે જાહેર વાર્તાલાપનું આયોજન ગુરુવાર, પાંચ નવેમ્બરે કરવામાં...

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ નવેમ્બરે બસવેશ્વરાની પ્રતિમાનું અનાવરણ કરવાના છે, ત્યારે તેમના વિશે જાણકારી મેળવવાની ઉત્સુકતા રહે તે સ્વાભાવિક છે. લોકશાહીના...



to the free, weekly Gujarat Samachar email newsletter