લંડનઃ સામાન્યપણે મુસ્લિમો ડોક્ટર, વકીલ અથવા અન્ય વ્યવસાયોમાં ઉચ્ચ સ્થાને જણાતાં નથી. આના માટે તેમનો સાંસ્કૃતિક અભિગમ અવરોધરૂપ હોવાનું કહેવાય છે. સામાન્ય...
ગુજરાત સમાચાર - Asian voice દ્વારા 26 એપ્રિલના રોજ હાઉસ ઓફ લોર્ડ્સમાં સમર્પણ ધ્યાન પ્રવચનનું આયોજન કરાયું હતું.
ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.
લંડનઃ સામાન્યપણે મુસ્લિમો ડોક્ટર, વકીલ અથવા અન્ય વ્યવસાયોમાં ઉચ્ચ સ્થાને જણાતાં નથી. આના માટે તેમનો સાંસ્કૃતિક અભિગમ અવરોધરૂપ હોવાનું કહેવાય છે. સામાન્ય...
માન્ચેસ્ટરઃ વડા પ્રધાન ડેવિડ કેમરને કન્ઝર્વેટીવ પાર્ટી કોન્ફરન્સમાં યુકેમાં ઘૃણા પ્રસરાવતી ઈસ્લામિક શાળાઓ બંધ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમના પાંચ વર્ષના...
લંડનઃ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને પ્રિવિ કાઉન્સિલની બેઠકમાં હાજર રહી ક્વીનને મળવાનો ધરાર ઈનકાર કર્યો હતો. તેમણે પોતાની વ્યસ્તતાનું કારણ આગળ ધરી...
લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીને દાન આપનારા દાતાઓ, બિઝનેસ અગ્રણીઓ અને વરિષ્ઠ રાજકારણીઓ પણ બ્રિટન ઈયુનું સભ્યપદ છોડે તેવા અભિયાનને સમર્થન આપી રહ્યા છે. યુરોપિયન...
લંડનઃ કન્ઝર્વેટિવ ઝેક ગોલ્ડસ્મિથ અને લેબર પાર્ટીના સાંસદ સાદિક ખાન લંડનના મેયર પદ માટે મે ૨૦૧૬માં યોજાનારી ચૂંટણીમાં મુખ્ય હરીફ હશે. ૪૦ વર્ષીય ગોલ્ડસ્મિથને...
લંડનઃ નવા નેશનલ લિવિંગ વેજ અને પેટર્નિટી લીવ બાબતે સુધારાઓથી બિઝનેસીસ અને ખાસ કરીને નાના બિઝનેસીસ નારાજ થયાં છે. ટોરી પાર્ટીનું અધિવેશન માન્ચેસ્ટરમાં ચાલી રહ્યું છે ત્યારે તેમની બે નીતિ દરખાસ્તોથી બ્રિટિશ બિઝનેસીસમાં રોષ ફેલાયો છે. નવા અભ્યાસ...
લંડનઃ ઈન્ડિયન એસોસિએશન સંસ્થાના ૮૦ વર્ષીય અધ્યક્ષ અને બિનનિવાસી વૃદ્ધ બલવંત ગરેવાલ જરૂરિયાતમંદો માટે ૧૫ કરોડ જેટલી રકમ એકત્રિત કરવા કન્યાકુમારીથી દિલ્હી...
લંડનઃ હેરોના કાઉન્સિલર અમીત જોગિઆએ કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સ સમક્ષ પ્રથમ પ્રવચનમાં રાઈટ ટુ બાય સ્કીમ વિશે અંગત અનુભવો અને અભિપ્રાય વ્યક્ત કર્યા હતા....
લંડનઃ બ્રિટનના સૌથી નાની વયના ત્રાસવાદીને માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી છે, જેમાં તેને ઓછામાં ઓછાં પાંચ વર્ષનો કારાવાસ ભોગવવો પડશે. તેણે પોતાની ધરપકડ પછી અન્ય ત્રાસવાદીઓને પોલીસ તપાસ વિશે માહિતી આપી હતી. તેણે ઓસ્ટ્રેલિયામાં...
લંડનઃ સ્વીડનમાં કેન્સર પેશન્ટની સરખામણીએ બ્રિટનમાં કેન્સરના પેશન્ટની જીવવાની શક્યતા ઓછી હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. કેન્સરનું નિદાન કરાયા પછી બ્રિટનમાં ૫૦.૧ ટકા દર્દી પાંચ વર્ષ જીવે છે અથવા તો અકાળે મોતને ભેટે છે, જે સમગ્ર યુરોપની ૫૪.૨...