‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો.

‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

 લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...

લંડનઃ અભ્યાસનો તણાવ વધી રહ્યો છે ત્યારે યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીની મદદ કરવાની વધુ જવાબદારી ઉઠાવવી જોઈએ તેવો મત પ્રવર્તી રહ્યો છે. ગત દાયકામાં યુનિવર્સિટી કોલેજ લંડન, ઓક્સબ્રિજ, બ્રિસ્ટલ, ઈમ્પિરિયલ કોલેજ સહિતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં...

લંડનઃ મનોબળ મક્કમ હોય તો સાહસમાં ઉંમરનો બાધ હોતો નથી તેવી ઉક્તિને સદીવીર દાદીમા ‘ડેરિંગ’ ડોરિસ લોન્ગે ચરિતાર્થ કરી બતાવી છે. થોડી ઊંચાઈએથી નીચે જોવાનું થાય ત્યારે ભલભલાને ચક્કર આવી જતાં હોય છે ત્યારે બ્રિટનના સૌથી ઊંચા એટલે કે પોર્ટ્સમથના આશરે...

લંડનઃ બ્રિટનમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ નોકરી કરી શકશે નહિ. ભારતીય વિદ્યાર્થીઓને પણ આ નિર્ણયથી મોટો ફટકો પડશે. ઈમિગ્રેશન મિનિસ્ટર જેમ્સ બ્રોકેનશાયરે...

લંડનઃ જેહાદી જ્હોન દ્વારા બ્રિટિશ નાગરિક એલન હેનિંગની જાહેર હત્યાની પ્રશંસા કરનારી શિક્ષિકા નરગસ બીબીને ક્લાસરુમમાં જવા પર આજીવન પ્રતિબંધ ફરમાવાયો છે. ઓલ્ધામની નોસ્લી જુનિયર પ્રાઈમરી સ્કૂલ શિક્ષિકાએ હેનિંગના શિરચ્છેદ પછી ૪૦ અપમાનજનક અને દ્વેષપૂર્ણ...

લંડનઃ ડાબેરી વિચારધારાના મોર્નિંગ સ્ટારના નવા એડિટર તરીકે ૩૧ વર્ષીય બેન ચાકોની નિયુક્તિ કરાઈ છે. તેઓ બ્રિટનને અલગ પ્રકારના દેશ તરીકે નિહાળવા ઈચ્છે છે....

લંડનઃ ચાન્સેલર ઓસ્બોર્નનું બજેટ વંશીય લઘુમતી સમુદાયોને મોટા પાયે અસર કરનારું નીવડશે. નાના પાયાના બિઝનેસીસમાં ખાસ કરીને શોપકીપર્સ અથવા એશિયન રીટેઈલર્સને...

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરના સાંસદ શૈલેશ વારાને ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સમાં પાર્લામેન્ટરી અન્ડર સેક્રેટરી ઓફ સ્ટેટ...

યુવાનોને બચતનો કન્સેપ્ટ ઘર-પરિવાર માંડે અને આવક કરતાં ખર્ચા વધી જાય ત્યારે જ સમજાતો હોય છે. ખર્ચા વધી ગયા હોવાથી વધુ કમાણી કરવા છતાં બચત ઓછી થાય છે અને બચતનું યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ ન થયું હોવાથી ઘડપણમાં જીવવા માટે બહુ ઓછી મૂડી બચે છે. 

વર્ષ ૧૯૭૯થી ૧૯૯૦ દરમિયાન ઇંગ્લેન્ડનાં પ્રાઇમ મિનિસ્ટર રહી ચૂકેલાં અને ‘આર્યન લેડી’ તરીકે ભારે નામના મેળવનાર માર્ગારેટ થેચર વિશે તમને કંઈ આડીઅવળી કલ્પના...

એક સમયે ટોટનહામમાં ફાર્મસીની શોપ્સ ધરાવનાર વ્યવસાયી શ્રી બારીન્દ્રભાઇ પટેલ અને એમનાં ધર્મપત્ની શ્રીમતી બિન્દુબેન પટેલ અનુપમ મિશનના ગુરૂવર્ય પૂ. સાહેબના...



to the free, weekly Gujarat Samachar email newsletter