
એક સમયે ટોટનહામમાં ફાર્મસીની શોપ્સ ધરાવનાર વ્યવસાયી શ્રી બારીન્દ્રભાઇ પટેલ અને એમનાં ધર્મપત્ની શ્રીમતી બિન્દુબેન પટેલ અનુપમ મિશનના ગુરૂવર્ય પૂ. સાહેબના...
વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

એક સમયે ટોટનહામમાં ફાર્મસીની શોપ્સ ધરાવનાર વ્યવસાયી શ્રી બારીન્દ્રભાઇ પટેલ અને એમનાં ધર્મપત્ની શ્રીમતી બિન્દુબેન પટેલ અનુપમ મિશનના ગુરૂવર્ય પૂ. સાહેબના...
શિશુકુંજ લંડન દ્વારા નોર્થ લંડનમાં એજવેર હાઈ સ્ટ્રીટ ખાતે £૧.૨૫ મિલિયનના ખર્ચે નવી સજાવટ સાથેના વડા મથક શિશુકુંજ ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ૪ અને પ જુલાઈના બે દિવસીય ઉજવણી સમારોહમાં ૧,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી હતી. વીકએન્ડ દરમિયાન...

લંડનઃ યુકેની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) વિશ્વમાં પાંચમા ક્રમની સૌથી મોટી નોકરીદાતા છે અને દર ત્રણ દિવસે તેનો અધધધ... કહેવાય તેવો £૧ બિલિયનથી વધુ ખર્ચ છે....

લંડનઃ ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ સેન્ડ્રિઘામસ્થિત ૧૬મી સદીના સેન્ટ મેરી મેગ્ડેલન ચર્ચમાં પ્રિન્સેસ શાર્લોટ એલિઝાબેથ ડાયેનાની નામકરણ વિધિમાં પ્રિન્સ જ્યોર્જ...

લંડનઃ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન દ્વારા રવિવાર, પાંચ જુલાઈએ આયોજિત નેશનલ કાર્યકર શિબિરમાં સમગ્ર યુકે અને યુરોપમાંથી ૧,૪૦૦થી વધુ કાર્યકરો ઉપસ્થિત...

લંડનઃ પાઉન્ડની સામે યુરો ચલણ નબળું પડવાથી બેન્ક ઓફ ઈંગ્લેન્ડે જાન્યુઆરી ૧, ૨૦૧૬થી બેન્કખાતામાં £૭૫,૦૦૦ સુધીની રોકડ રકમને રક્ષણ આપવાની જાહેરાત કરી છે. બેન્કખાતામાં...

લંડનઃ સોફ્ટ ડ્રિન્કના બદલે જ્યુસરથી ફળોના તાજા રસ કાઢવાનું લોકપ્રિય બની રહ્યું છે. જોકે, નિષ્ણાતો કહે છે કે તેનાથી જાહેર આરોગ્ય માટે મોટો ખતરો ઉભો થઈ શકે...

લંડનઃ એમ કહેવાય છે કે પ્રેમ અને યુદ્ધમાં બધુ યોગ્ય ગણાય છે. જોકે, પ્રિય પાત્રને મેળવવા જૂઠાણાંનો આશરો સારો કહેવાય નહિ. વાર્ષિક માત્ર £૬,૦૦૦ની કમાણી કરતા...
લંડનઃ બ્રિટનમાં શરીઆ અનુસારના અને ખાસ કરીને બહુપત્નીત્વ લગ્નોની સંખ્યા વધી રહી છે. યુવાન મુસ્લિમો કાનૂની બંધનકર્તા લગ્નોથી દૂર જઈ રહ્યા છે. બ્રિટિશ કાયદા હેઠળ શરીઆ લગ્નો કાયદેસર નથી ત્યારે આશરે ૧૦૦,૦૦૦ દંપતી આવા લગ્નબંધનમાં જોડાયેલાં છે, જેની...

લંડનઃ એક વર્ષના નાના બાળક અને બે ગ્રાન્ડપેરન્ટ્સ સાથે લૂટનનો ૧૨ વ્યક્તિનો ત્રણ પેઢીનો બાંગલાદેશી પરિવાર Isisના કબજા હેઠળના સીરિયા પહોંચી ગયો હોવાની જાહેરાત...