KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

વર્ષ ૧૯૭૯થી ૧૯૯૦ દરમિયાન ઇંગ્લેન્ડનાં પ્રાઇમ મિનિસ્ટર રહી ચૂકેલાં અને ‘આર્યન લેડી’ તરીકે ભારે નામના મેળવનાર માર્ગારેટ થેચર વિશે તમને કંઈ આડીઅવળી કલ્પના...

એક સમયે ટોટનહામમાં ફાર્મસીની શોપ્સ ધરાવનાર વ્યવસાયી શ્રી બારીન્દ્રભાઇ પટેલ અને એમનાં ધર્મપત્ની શ્રીમતી બિન્દુબેન પટેલ અનુપમ મિશનના ગુરૂવર્ય પૂ. સાહેબના...

શિશુકુંજ લંડન દ્વારા નોર્થ લંડનમાં એજવેર હાઈ સ્ટ્રીટ ખાતે £૧.૨૫ મિલિયનના ખર્ચે નવી સજાવટ સાથેના વડા મથક શિશુકુંજ ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ૪ અને પ જુલાઈના બે દિવસીય ઉજવણી સમારોહમાં ૧,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી હતી. વીકએન્ડ દરમિયાન...

લંડનઃ યુકેની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) વિશ્વમાં પાંચમા ક્રમની સૌથી મોટી નોકરીદાતા છે અને દર ત્રણ દિવસે તેનો અધધધ... કહેવાય તેવો £૧ બિલિયનથી વધુ ખર્ચ છે....

લંડનઃ ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ સેન્ડ્રિઘામસ્થિત ૧૬મી સદીના સેન્ટ મેરી મેગ્ડેલન ચર્ચમાં પ્રિન્સેસ શાર્લોટ એલિઝાબેથ ડાયેનાની નામકરણ વિધિમાં પ્રિન્સ જ્યોર્જ...

લંડનઃ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન દ્વારા રવિવાર, પાંચ જુલાઈએ આયોજિત નેશનલ કાર્યકર શિબિરમાં સમગ્ર યુકે અને યુરોપમાંથી ૧,૪૦૦થી વધુ કાર્યકરો ઉપસ્થિત...

લંડનઃ પાઉન્ડની સામે યુરો ચલણ નબળું પડવાથી બેન્ક ઓફ ઈંગ્લેન્ડે જાન્યુઆરી ૧, ૨૦૧૬થી બેન્કખાતામાં £૭૫,૦૦૦ સુધીની રોકડ રકમને રક્ષણ આપવાની જાહેરાત કરી છે. બેન્કખાતામાં...

લંડનઃ સોફ્ટ ડ્રિન્કના બદલે જ્યુસરથી ફળોના તાજા રસ કાઢવાનું લોકપ્રિય બની રહ્યું છે. જોકે, નિષ્ણાતો કહે છે કે તેનાથી જાહેર આરોગ્ય માટે મોટો ખતરો ઉભો થઈ શકે...

લંડનઃ એમ કહેવાય છે કે પ્રેમ અને યુદ્ધમાં બધુ યોગ્ય ગણાય છે. જોકે, પ્રિય પાત્રને મેળવવા જૂઠાણાંનો આશરો સારો કહેવાય નહિ. વાર્ષિક માત્ર £૬,૦૦૦ની કમાણી કરતા...

લંડનઃ બ્રિટનમાં શરીઆ અનુસારના અને ખાસ કરીને બહુપત્નીત્વ લગ્નોની સંખ્યા વધી રહી છે. યુવાન મુસ્લિમો કાનૂની બંધનકર્તા લગ્નોથી દૂર જઈ રહ્યા છે. બ્રિટિશ કાયદા હેઠળ શરીઆ લગ્નો કાયદેસર નથી ત્યારે આશરે ૧૦૦,૦૦૦ દંપતી આવા લગ્નબંધનમાં જોડાયેલાં છે, જેની...



to the free, weekly Gujarat Samachar email newsletter