‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

 લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...

રચનાત્મક ટીકા નિર્માણ સર્જે છે જ્યારે પાયાવિહોણા આક્ષેપો નુકસાન કરે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન મીડિયા દ્વારા ટીકાઓ સંદર્ભે મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘ટીકા એ તો લોકશાહીનો આત્મા છે.’ તેમણે સુમાહિતગાર, રચનાત્મક ટીકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મતાનુસાર આવી ટીકા-આલોચના નીતિનિર્ણયને...

વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન યુ.કે. VYO દ્વારા તા. ૪ માર્ચ, શુક્રવારે સાંજે શ્રી વલ્લભનિધી ટ્સ્ટના નેજા હેઠળ ઇલીંગ રોડ, વેમ્બલીના શ્રી સનાતન મંદિરના બેન્કવેટીંગ...

ગ્લોબલ કનેક્ટિવિટી, વિદેશમાંથી ઈન્વેસ્ટમેન્ટ, લાઈફસ્ટાઈલ અને સસ્ટેનિબિલિટી સહિત ચાવીરુપ માપદંડોમાં આગળ રહી લંડન સિટીએ વિશ્વની સંપતિની રાજધાનીનું સ્થાન...

યુક્રેનિયન શરણાર્થીઓ માટે વધુ વિઝાની માગણી અને આક્રમણખોર રશિયાનો વિરોધ કરવા લંડનમાં શનિવાર 5 માર્ચ અને રવિવાર 6 માર્ચે બહુરાષ્ટ્રીય રેલીઓ યોજાઈ હતી. રેલીઓમાં...

રેલ, મેરિટાઈમ એન્ડ ટ્રાન્સપોર્ટ (RMT) યુનિયનના 10,000 વર્ક્સ નોકરી, વર્કિંગ કન્ડિશન્સ અને પેન્શનના વિવાદ સંબંધે કામ છોડી હડતાળ પર ઉતરી જવા સાથે લંડન અંડરગ્રાઉન્ડની...

 વધુ દર્દીઓ GP ને બદલે કોમ્યુનિટી ફાર્મસીનો ઉપયોગ કરે તો NHS ઈેગ્લેન્ડ દર વર્ષે £640 મિલિયન બચાવી શકે. ફાર્માસ્યુટિકલ સર્વિસીસ નેગોશિએટિંગ કમિટી (PSNC)નો અંદાજ છે કે નાની તકલીફ માટે દર્દીઓ સલાહ અને સારવાર માટે તેમનો ઉપયોગ કરે તો દર વર્ષે લગભગ...

આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે એશિયન વોઈસ દ્વારા રોયલ એરફોર્સના સહયોગથી ‘Women In Conversation’ - charting the UNKNOWN Breaking STEREOTYPESકાર્યક્રમનું આયોજન કરાયું છે. અગ્રણી મહિલાઓએ કેવી રીતે રુઢિગત પ્રણાલિ તોડી, કેવી રીતે...

RAC દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે છેલ્લાં ત્રણ મહિનામાં પેટ્રોલ પર પ્રોફિટ માર્જિનમાં ગ્રોસરી જાયન્ટ અસડાએ ભારે વધારો કર્યો છે. જાન્યુઆરીમાં અનલિડેડ પેટ્રોલના વેચાણમાં ૮.૬ ટકાનું માર્જિન હતું જે ૨૦૧૯ના ૩.૨ ટકા માર્જિન કરતાં લગભગ ત્રણ ગણો છે....

ભારતીય હાઈ કમિશન દ્વારા આ વર્ષે ૩૦ જાન્યુઆરી, ૨૦૨૨ને ગાંધી નિર્વાણ દિને પુષ્પાંજલિના ટૂંકા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તે પ્રમાણે સવારે ૧૧ વાગે ટેવિસ્ટોક...

ભારતની આઝાદીના ૭૫મા વર્ષમાં આપણી બહુસ્તરીય સ્વાતંત્રની ચળવળમાં સુભાષચંદ્ર બોઝ સૌથી મહત્ત્વના નેતા રહ્યા છે. ભારતને આઝાદ કરાવવા માટે અહિંસા અને સત્યાગ્રહને...



to the free, weekly Gujarat Samachar email newsletter