
ભારતીય હાઈ કમિશન દ્વારા આ વર્ષે ૩૦ જાન્યુઆરી, ૨૦૨૨ને ગાંધી નિર્વાણ દિને પુષ્પાંજલિના ટૂંકા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તે પ્રમાણે સવારે ૧૧ વાગે ટેવિસ્ટોક...
વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

ભારતીય હાઈ કમિશન દ્વારા આ વર્ષે ૩૦ જાન્યુઆરી, ૨૦૨૨ને ગાંધી નિર્વાણ દિને પુષ્પાંજલિના ટૂંકા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તે પ્રમાણે સવારે ૧૧ વાગે ટેવિસ્ટોક...

ભારતની આઝાદીના ૭૫મા વર્ષમાં આપણી બહુસ્તરીય સ્વાતંત્રની ચળવળમાં સુભાષચંદ્ર બોઝ સૌથી મહત્ત્વના નેતા રહ્યા છે. ભારતને આઝાદ કરાવવા માટે અહિંસા અને સત્યાગ્રહને...

પહેલાં પેપ્સીકોમાં ઈન્દ્રા નૂયી અને હવે શનેલમાં લીના નાયર. ભારતીય નારીશક્તિએ તેની સજ્જતા-ક્ષમતા વડે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય તખતે નામના મેળવી છે. વિશ્વવિખ્યાત...

અનુપમ મિશન-યુકેએ બકિંગહામશાયરના ડેનહામ ખાતેની જમીન પર અત્યાધુનિક ક્રિમેટોરિયમ - સ્મશાનગૃહના નિર્માણ મુદ્દે સીમાચિહ્ન પ્લાનિંગ અપીલમાં વિજય પ્રાપ્ત કર્યો...

દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતુમને ભૂતપૂર્વ પત્ની સાથેનો ઝઘડો ભારે પડી ગયો છે. હાઈ કોર્ટે તેમના ભૂતપુર્વ પત્ની અને બે બાળકો સાથે અટકાયતની લડાઈને...

૩૩ વર્ષીય મહિલા બેરિસ્ટર એહમદને જજ મનાઈકલ ગ્લેડહિલ QCએ ઓછામાં ઓછી ચાર વર્ષ છ મહિના અને દસ દિવસ સાથે આજીવન કેદની સજા ફરમાવી હતી. તેણે પોતાનું અપહરણ સ્ટેબિંગ...