મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

સેન્ટ લ્યૂક્સ હોસ્પાઈસ માટે ભંડોળ એકત્ર કરવા ૧,૪૦૦ મહિલાએ શુક્રવાર ૩૦ જૂને મિડનાઈટ વોકનું આયોજન કર્યું હતું. હોસ્પાઈસ માટે વર્ષના સૌથી મોટા ગણાતા ઈવેન્ટમાં...

મુસ્લિમ કઝીન્સ રેશમ ખાન અને જમીલ મુખ્તાર પર ઈસ્ટ લંડનમાં ૨૧ જૂને એસિડ એટેક કરાયો હતો, જેને મેટ્રોપોલીટન પોલીસ હેટ ક્રાઈમ ગણાવી રહી છે. કોઈ જાતની ઉશ્કેરણી...

ગ્રેનફેલ ટાવરની આગ દુર્ઘટનાના કારણે કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સી કાઉન્સિલના વડા નિકોલસ હોલ્ગેટે હોદ્દો છોડવાની ફરજ પડી છે તેમને છ આંકડામાં વળતરની રકમ ચૂકવાશે...

કિડબ્રુક વિસ્તારમાં થોમસ ટેલિસ સ્કૂલના અંગ્રેજી ભાષાના શિક્ષકે શેક્સપિયરની ટ્રેજેડી મેકબેથ વિશે ભણાવતી વખતે કિશોર વયના ૬૦થી વધુ વિદ્યાર્થીને હોમવર્ક તરીકે સ્યૂસાઇડ નોટ લખી લાવવા જણાવતાં યુકેમાં મોટો વિવાદ સર્જાયો છે. વિવાદના પગલે શાળાએ તત્કાળ...

 બ્રિટિશ પાર્લામેન્ટ પર શુક્રવારની રાત્રે સાયબર હુમલો થયો હતો. ખૂબ જ સુરક્ષિત ગણાતી સંસદની કમ્પ્યૂટર સિસ્ટમના ૯,૦૦૦ યૂઝર્સમાંથી ૯૦ના ઇ-મેલ એકાઉન્ટ આ હુમલાની ઝપેટમાં આવી ગયાની આશંકા છે. આ સાયબર હુમલાની તપાસ શરૂ કરાઇ હતી. સ્કાય ન્યૂઝના હેવાલ મુજબ...

જેમની સાથે ઘર જેવા ગાઢ સંબંધ હતા અને આ દેશમાં સુખ દુ:ખના સાથી હતા તેવા ગાઢ મિત્રનો જ દ્રોહ કરીને તેમની ફુલ જેવી ૧૨ વર્ષની માસુમ દિકરીનું અવારનવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારનાર વાસનાલોલુપ બ્રિજેશ બારોટને ગત બુધવાર તા. ૧૪મી જૂનના રોજ સધર્ક...

બ્રિટનભરમાં માર્ચ મહિના દરમિયાન યોજાયેલા "માતૃ વંદના" કાર્યક્રમોની સફળતા બાદ તા. ૧૭ જૂનના રોજ નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના મેસફીલ્ડ સ્યુટ ખાતે યોજાયેલા "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે" ગીત સંગીત કાર્યક્રમને શાનદાર સફળતા મળી હતી. ફાધર્સ...

પશ્ચિમ લંડનમાં ૨૭ માળના ગ્રેનફેલ ટાવરમાં લાગેલી ભીષણ આગનો ભોગ બનેલાઓનો આંકડો વધીને ૧૭ થયો છે. જ્યારે ૭૫થી વધુ લોકોને ઈજા થઈ છે, જેમાંથી ૧૮ લોકોની હાલત...

વેસ્ટ લંડનમાં લાટમિર રોડ પર આવેલા એક રેસિડેન્સિયલ એપાર્ટમેન્ટમાં વિકરાળ આગ ફાટી નીકળતાં લગભગ બધું જ ખાક થઇ ગયું છે. ૨૭ માળની આ ઇમારતમાં આગ લાગી ત્યારે...

BAPS સ્વામીનારાયણ સંસ્થાનના આધ્યાત્મિક ગુરુ અને વૈશ્વિક BAPS સ્વામીનારાયણ ફેલોશિપના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજના...



to the free, weekly Gujarat Samachar email newsletter