KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

રેલવેમાં અવરજવર કરતા મુસાફરો માટે આનંદના સમાચાર એ છે કે નેટવર્ક રેલ દ્વારા મુખ્ય સ્ટેશનોએ લેવેટરીઝના ઉપયોગ પર ચાર્જ લાગશે નહિ. લંડનના રેલવે સ્ટેશનોએ લેવેટરીઝના ઉપયોગ માટે ૫૦ પેન્સનો ચાર્જ લગાવાય છે, જે હવેથી નાબૂદ કરવા જાહેરાત થઈ છે.

હેરો ક્રાઉન કોર્ટે જોખમી અને બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરીને ૭૮ વર્ષીય પેન્શનર હંસરાજ દામજીનું મોત નીપજાવવા બદલ રાયસ્લિપના પાઈન ગાર્ડન્સમાં રહેતા ૩૮ વર્ષીય...

લંડનના મેયર સાદિક ખાને હેરો-ઓન-ધ-હિલ સ્ટેશન પર પગથિયા ચડીને જવાને બદલે વૈકલ્પિક સુવિધાથી સહેલાઈથી પહોંચી શકાય તે માટેની ‘સ્ટેપ ફ્રી’ યોજનાની જાહેરાત કરી...

લોર્ડ ધોળકિયા ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટના થિન્ક! ડ્રિન્ક ડ્રાઈવ અભિયાનમાં જોડાયા છે. આ અભિયાનનો હેતુ ડ્રાઈવિંગ કરતા પહેલા થોડું પણ શરાબસેવન કરવામાં...

હેરોના નોર્થોલ્ટ રોડ પર ગત ૧૮ નવેમ્બરે કેબાબીશ ટેકઅવે પાસેથી સાયકલ પર જતા એજવેરના ૧૯ વર્ષીય હુસૈન એહમદ પર હુમલો થયો હતો. હોસ્પિટલમાં પાંચ દિવસની સારવાર...

હાઈકમિશન ઓફ ઈન્ડિયાની એક યાદીમાં જણાવાયું છે કે ભારતના તમિલનાડુ રાજ્યના મુખ્યપ્રધાન સેલ્વી જે. જયલલિતાનાં નિધનની જાણકારી આપતા અમે ભારે દુઃખ થઈ રહ્યું છે....

મહાન કર્ણાટકી ગાયક પદ્મવિભૂષણ ડો. મંગલમપલ્લી બાલામુરલીકૃષ્ણને શ્રદ્ધાંજલિ અર્પવા વાયોલિન કલાકાર એલ. નાગરાજુ અને પ્રભાકર કાઝા દ્વારા શનિવાર, ત્રીજી ડિસેમ્બરે...

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સનાઆંકડા અનુસાર ગયા વર્ષમાં લંડનમાં જન્મેલા દરેક ૧૦માંથી સાત નવજાત બાળકના ઓછામાં ઓછાં એક પેરન્ટ વિદેશી કૂળના છે. કેટલાક સબર્બમાં...

 ‘ધ મોદી ડોક્ટ્રિનઃ ન્યુ પેરેડાઈમ્સ ઈન ઈન્ડિયાઝ ફોરેન પોલિસી’ પુસ્તકની ત્રીજી આવૃત્તિ લંડનના ઈન્ડિયા હાઉસ ખાતે ૨૯ નવેમ્બરે લોન્ચ કરવામાં આવી હતી. આ પુસ્તકમાં...

સરેની ગિલ્ડફર્ડ ક્રાઉન કોર્ટે ભારતીય મૂળના નિવૃત્ત બેંકર સંજય નિઝવાન (૪૬)ને તેની પત્ની સોનિતા (૩૮)ની હત્યા કરવા બદલ લઘુતમ ૯ વર્ષ અને ૧૭૨ દિવસ સાથે આજીવન...



to the free, weekly Gujarat Samachar email newsletter