KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

કેન્યાએ ડિસેમ્બરમાં જ તેની આઝાદીની ૫૩મી વર્ષગાંઠ ઉજવી હતી. બ્રિટિશ શાસનના ૬૮ વર્ષ પછી કેન્યાએ ૧૨ ડિસેમ્બર ૧૯૬૩ના દિવસે સ્વતંત્રતા મેળવી હતી અને ક્વીન એલિઝાબેથ...

ભારતીય નારીની મક્કમ નિર્ણયશક્તિનું દર્શન કરાવતી ગ્રુનવીક સ્ટ્રાઈક ૪૦ વર્ષ બાદ પણ ખાસ કરીને બ્રેક્ઝિટ વોટ બાદ આપણને હજુ પણ પાઠ શીખવી શકે છે. હડતાળની ઉજવણી...

આપણા શાસ્ત્રો અને ધર્મમાં જણાવ્યું છે કે આપણો દેહ નશ્વર છે અને આત્મા અમર છે, ત્યારે આપણો આ નશ્વર દેહ કે તેના અંગો આપણા મૃત્યુ બાદ જો બીજાના કામમાં આવતા...

અપક્ષ ક્રોસબેન્ચ ઉમરાવ તરીકે નિયુક્ત કરાયાના ૧૦ વર્ષના ગાળામાં લોર્ડ કરન બિલિમોરિયા એન્ટ્રેપ્રીન્યોરશિપ, ઉચ્ચ શિક્ષણ અને હાલ બ્રેક્ઝિટ સહિત વિવિધ વિશયો...

ભારતીય બંધારણના આલેખક ડો. ભીમરાવ આંબેડકરની ૬૧મી પૂણ્યતિથિ નિમિત્તે લંડનના ઈન્ડિયા હાઉસ ખાતે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ૧૦ કિંગ હેન્રી’સ...

સૂર ભારતી દ્વારા ગત ૧૦ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિત્તે આઈઝલવર્થ એન્ડ સ્યોન સ્કૂલ ખાતે ટેલેન્ટ શો અને રેમ્પ વોક સાથે શાનદાર કાર્યક્રમ યોજાયો...

ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર, ક્રોયડન દ્વારા ૩૬મા વાર્ષિક વીગન ક્રિસમસ લંચનુ રવિવાર તા.૧૧ ડિસેમ્બરે આયોજન કરાયું હતું. તેમાં ઉપસ્થિત સ્થાનિક ચર્ચ, સ્વૈચ્છિક સંસ્થાઓના...

ગત નવેમ્બરમાં ટ્રામ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા ઈન્ડિયન કલ્ચરલ સેન્ટરના સ્થાપક નીતિન મહેતાના અધ્યક્ષસ્થાને ભારતીય સમુદાય...

પોલીસે ઈસ્ટ મિડલેન્ડ્સમાં બોમ્બ બનાવતી શંકાસ્પદ ફેક્ટરી પર દરોડા પાડી યુકેને નિશાન બનાવવાની ઈસ્લામિક ત્રાસવાદની યોજનાને નિષ્ફળ બનાવી એક મહિલા સહિત છ વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્રાસવાદવિરોધી પોલીસ અધિકારીઓ વહેલી સવારે ડર્બી, બર્ટન અપોન ટ્રેન્ટ...

રેલવેમાં અવરજવર કરતા મુસાફરો માટે આનંદના સમાચાર એ છે કે નેટવર્ક રેલ દ્વારા મુખ્ય સ્ટેશનોએ લેવેટરીઝના ઉપયોગ પર ચાર્જ લાગશે નહિ. લંડનના રેલવે સ્ટેશનોએ લેવેટરીઝના ઉપયોગ માટે ૫૦ પેન્સનો ચાર્જ લગાવાય છે, જે હવેથી નાબૂદ કરવા જાહેરાત થઈ છે.



to the free, weekly Gujarat Samachar email newsletter