ગોવામાં વિશ્વની સૌથી ઊંચી રામ પ્રતિમાનું અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે સ્થાપિત કરવામાં આવી છે. ગોવા સરકારના...

અમદાવાદના આંગણે કોમનવેલ્થ ગેમ્સ

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાનગતિ ગુજરાતને મળી છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની બેઠકમાં 74 સભ્યોની સમિતિએ આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી વર્ષ હોવાથી આયોજનનું...

ભારતીય નૌકાદળના શિરમોર રહેલા વિમાનવાહક જહાજ આઇએનએસ વિરાટને ભાંગી નાખવાની પ્રક્રિયા પર સર્વોચ્ચ અદાલતે રોક લગાવી દીધી છે. એન્વીટેક મરીન કન્સલ્ટન્ટ્સ પ્રા.લિ.ની...

 લદ્દાખમાં એલએસી ખાતે ભારત અને ચીન વચ્ચે સેના પાછી ખેંચવાની સમજૂતીની સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની જાહેરાત બાદ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ચીન સામે ઝૂકી જવા અને ભારતીય પ્રદેશ ચીનને સોંપી દેવાના ગંભીર આરોપ મૂક્યા હતા. તેનો જવાબ...

દુનિયા આખી ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવે છે. પોતાની પ્રિય વ્યક્તિ સાથે આ દિવસ ઉજવવાની મજા જ કંઇક અલગ છે. દિલ્હીના શકુલ ગુપ્તાના દિલમાં પણ કંઇક આવા જ...

ભારત-ચીન લદ્દાખના વિવાદિત ક્ષેત્રમાંથી પોતાના સૈનિકો પરત ખેંચવા સંમત થઇ ગયાના અહેવાલ આવતાં જ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું...

વર્ષ ૨૦૨૦નો ફેમિના મિસ ઇંડિયાનો તાજ તેલંગણની એન્જિનિયર સુંદરી મનસા વારાણસીના શિરે મૂકાયો છે, જ્યારે હરિયાણાની મણિકા શિયોકંડને ફેમિના મિસ ગ્રાન્ડ ઇન્ડિયા...

લદ્દાખમાં એલએસી ખાતે ભારત અને ચીન વચ્ચે સેના પાછી ખેંચવાની સમજૂતીની સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની જાહેરાત બાદ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર...

ભારત-ચીન સરહદી ક્ષેત્રમાં છેલ્લા નવ મહિનાથી પ્રવર્તી રહેલા તણાવનો અંત નજીક આવતો જણાય છે. બન્ને દેશો વચ્ચે કેટલાક મુદ્દે ભલે અસહમતી પ્રવર્તતી હોય, પણ વિવાદિત...

વિખ્યાત ટાઈમ મેગેઝિનના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે, મોદી સરકારના શાસનમાં ભારતમાં લોકશાહીના ધોરણો કથળ્યા છે અને અમેરિકાએ એ મુદ્દે હસ્તક્ષેપ કરવો જોઈએ. ખેડૂતોનું આંદોલન ભારતની લોકશાહી માટે ટર્નિંગ પોઈન્ટ બની રહેશે એવો મત પણ અહેવાલમાં રજૂ...

 ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટતાં ચમોલી જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ હતી. પૂરગ્રસ્ત તપોવન ટનલમાંથી સોમવારે વધુ ૩ મૃતદેહો મળ્યાં હતાં આ સાથે આ હોનારતમાં કુલ મૃતકાંક ૫૪ થયો છે. આ મૃતદેહો એનટીપીસીના તપોવન-વિષ્ણુગાડ પ્રોજેક્ટ સાઈટની ટનલમાંથી મળી આવ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter