ઉત્તરાખંડના ચમોલી પાસે ગ્લેશિયર પડવાથી ડેમ તૂટતા હરિદ્વાર સહિત ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા રાજકોટ, જામનગરના યાત્રિકો સલામત હોવાનું રાજકોટના કૃષ્ણાબેન ગોહેલે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે સ્થાપિત કરવામાં આવી છે. ગોવા સરકારના...
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાનગતિ ગુજરાતને મળી છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની બેઠકમાં 74 સભ્યોની સમિતિએ આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી વર્ષ હોવાથી આયોજનનું...
ઉત્તરાખંડના ચમોલી પાસે ગ્લેશિયર પડવાથી ડેમ તૂટતા હરિદ્વાર સહિત ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા રાજકોટ, જામનગરના યાત્રિકો સલામત હોવાનું રાજકોટના કૃષ્ણાબેન ગોહેલે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
• ગોવર્ધન પર્વતના ખડકના વેચાણ સામે કેસ• જૈન સંત સિદ્વિતિલકજીનું અક્સ્માતમાં નિધન• શશિકલા રાજકારણમાં ફરશે• ફ્યુચર-રિલાયન્સ સમજૂતી• નેવીના ઓફિસરનું અપહરણ• આતંકીઓને ફંડ મામલે હાફિઝ સઈદ સામે વોરંટ• વિઝા લઈ પાકિસ્તાન ગયેલા ૧૦૦ કાશ્મીરીઓ અંગે એલર્ટ•...
ભોપાલ જિલ્લા કોર્ટે આઠ વર્ષ જૂના રેગિંગ અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં છઠ્ઠીએ ચાર યુવતીઓને પાંચ- પાંચ વર્ષની સજા ફરમાવી હતી. કોર્ટે તેમને બે-બે હજારનો દંડ પણ કર્યો હતો. વર્ષ ૨૦૧૩માં ભોપાલની એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં રેગિંગથી કંટાળીને...
સ્ટેટ એસેમ્બલી દ્વારા કાશ્મીરને લઇને એક ઠરાવ પસાર કરાતા ભારતે આક્રમક રીતે વિરોધ નોંધાવ્યો છે અને આ ભારતની આંતરિક બાબતોમાં દખલ હોવાનું જણાવ્યું છે. ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બ્લીમાં પસાર કરાયેલા આ ઠરાવને એસેમ્બ્લી મેમ્બર નાદેર સાયેઘ અને અન્ય ૧૨ સભ્યોએ...

ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માગણી સાથે ખેડૂત આંદોલનને ૭૫ જેટલા દિવસ થઈ ગયા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યસભામાં ખેડૂતોને ખાતરી આપી હતી...
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધને છઠ્ઠી ફેબ્રુઆરીએ લોકસભામાં એવી માહિતી આપી હતી કે, દેશમાં ૫૦ વર્ષથી વધુ વયના અને ગંભીર બીમારીથી પીડાતા નાગરિકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ માર્ચ મહિનામાં શરૂ થઈ શકે છે. તેમણે આ અંગે વિસ્તારપૂર્વક જણાવતાં...

હોલિવૂડ સિંગર અને પોપસ્ટાર રિહાના દ્વારા ભારતવિરોધી ઝેર ઓકવા મુદ્દે વધુ એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ‘ધ પ્રિન્ટ’ના અહેવાલ પ્રમાણે કેનેડાના પોએટિક...

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત થયેલી નિષ્ણાત સમિતિએ વૃક્ષોનાં મૂલ્યાંકન સંબંધિત રિપોર્ટ ચોથી ફેબ્રુઆરીએ રજૂ કર્યો હતો. આ સમિતિના તારણ પ્રમાણે, એક વૃક્ષનું...

ત્રણ દાયકામાં ઉત્તરાખંડમાં આવેલી મોટી કુદરતી આપત્તિ

નંદાદેવી નેશનલ પાર્કથી નીકળતી ઋષિગંગા નદી અને ધૌલીગંગા નદીના સંગમ સ્થળે રૈની ગામ નજીક ઋષિગંગા નદી ઉપર એક હાઈડ્રો પાવર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે....