
ભારત સરકારે વિદેશમાં ફસાયેલા પ્રવાસી ભારતીય નાગરિક (OCI) કાર્ડધારકોને પસંદગીના શ્રેણી હેઠળ દેશમાં પરત ફરવા મંજૂરી આપી છે. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર જેમને...
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
આઈએસએસમાં ગયેલા પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિસ્તૃત સંવાદ કર્યો હતો. મોદીએ વાતચીતનો આરંભ નમસ્કાર કહીને કર્યો અને પછી કહ્યું કે આજે તમે (શુભાંશુ) ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે. તમારા...
ભારત સરકારે વિદેશમાં ફસાયેલા પ્રવાસી ભારતીય નાગરિક (OCI) કાર્ડધારકોને પસંદગીના શ્રેણી હેઠળ દેશમાં પરત ફરવા મંજૂરી આપી છે. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર જેમને...
કોરોનાના કેર વચ્ચે પાકિસ્તાન અને ચીને ભારતની સરહદ પર સૈનિકો તહેનાત કરીને તંગદિલી વધારી છે ત્યારે ચીનના ઈશારે નેપાળે પણ ભારત સાથે અવળચંડાઈ શરૂ કરી છે. પહેલા...
પશ્ચિમ બંગાળ, ઓડિશા અને પડોશી દેશ બાંગ્લાદેશ ઉપર ત્રાટકેલા સુપર સાઇકલોન અમ્ફાને ચારે તરફ કેર વર્તાવ્યો હતો. વાવાઝોડાએ સૌથી વધારે બંગાળને ધમરોળ્યું હતું....
કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સર્જાયેલી સ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચે વધતા સહયોગની અસર જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સાથેની વાસ્તવિક અંકુશ રેખા (એલઓસી),...
ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ ત્રણ ચાઈનીઝ બેન્કો સાથે લોન ડિફોલ્ટના વિવાદમાં ૭૧૭ મિલિયન ડોલર ચુકવવા પડશે તેવો ચુકાદો બ્રિટિશ કોર્ટના જજ નાઈજેલ ટીઅરે ૨૨...
લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (વાસ્તવિક નિયંત્રણ રેખા – એલએસી) પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ભારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. પેંગોંગ ત્સો સરોવર...
ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં વિક્રમી વધારા પછી સોમવારે ભારતનો કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત વિશ્વના ૧૦ દેશોમાં સમાવેશ થયો હતો. ભારત કોરોનાના ૧.૪૧ લાખ...
જમ્મુ-કાશ્મીરના હંદવાડા ક્ષેત્રમાં ગયા સપ્તાહે ભારતીય સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાયા બાદ ભારતની જવાબી કાર્યવાહીના ડરથી ફફડેલા પાકિસ્તાન એરફોર્સે...
એક તરફ દેશમાં લોકડાઉન આગળ ધપી રહ્યું છે ત્યારે બીજી તરફ રિલાયન્સ જિયોને સતત જંગી વિદેશી મૂડીરોકાણ આવી રહ્યું છે. મુકેશ અંબાણીએ આ લોકડાઉનમાં કંપનીમાં રોકાણ...
ભારતીયોમાં હર્ડ ઇમ્યુનિટી એટલે કે ટોળામાં ફરતાં રહેતા હોવાથી થોડા થોડા વાઇરસ તેમના શરીરમાં પ્રવેશી જતાં હોવાથી તેમની વાઇરસનો પ્રતિકાર કરવાની ક્ષમતા આપોઆપ...