
ભારતના વિદેશ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, પૂર્વ લદ્દાખમાં તાજેતરમાં સર્જાયેલા સરહદી વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા ભારત અને ચીનના મિલિટરી કમાન્ડર...
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
આઈએસએસમાં ગયેલા પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિસ્તૃત સંવાદ કર્યો હતો. મોદીએ વાતચીતનો આરંભ નમસ્કાર કહીને કર્યો અને પછી કહ્યું કે આજે તમે (શુભાંશુ) ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે. તમારા...
ભારતના વિદેશ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, પૂર્વ લદ્દાખમાં તાજેતરમાં સર્જાયેલા સરહદી વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા ભારત અને ચીનના મિલિટરી કમાન્ડર...
કોરોના મહામારીને પગલે વિમાનમાં વચ્ચેની સીટ ખાલી રાખવા એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એરલાઇન્સને નિર્દેશ આપ્યા છે. ડીજીસીએ પોતાના આદેશમાં વધુમાં જણાવ્યું છે...
કોરોના વાઈરસ વિરુદ્ધની લડાઈમાં ભારત વિજયપથ પર આગળ વધી રહ્યો છે અને તેનો વિજય સુનિશ્ચિત છે તેમ વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું. એનડીએ સરકારના બીજા કાર્યકાળનું...
ભારત અને નેપાળ વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદમાં નેપાળ ચીનની ઉશ્કેરણી હેઠળ એક પછી એક વિવાદાસ્પદ નિર્ણયો લઇ રહ્યું છે. ભારત વિરુદ્ધ ઝેર ઓકતા નેપાળના ડાબેરી...
સાઈબર ઈન્ટલિજન્સ ફર્મના તાજેતરના અહેવાલોમાં દાવો કરાયો છે કે ભારતના એક લાખ નાગરિકોનો ડેટા ડાર્ક વેબમાં વેચાઈ રહ્યો છે. એમાં પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડની વિગતોનો સમાવેશ થાય છે. એજન્સીના કહેવા પ્રમાણે આ યુઝર્સના આઈડી કાર્ડની સ્કેનકોપી હેકર્સ...
કોરોના સંકટના કારણે ૭૩ દિવસથી બંધ આંતરરાષ્ટ્રીય આવન-જાવન માટે કેન્દ્ર સરકારે ૩જી જૂને આંશિક છૂટ આપી છે. હવે કેટલીક શરતો સાથે વિદેશી વ્યવસાયી, આરોગ્ય કર્મી અને એન્જિનિયર ભારત આવી શકશે. તેના માટે તેમણે નવેસરથી વિઝા લેવાનો રહેશે. ગૃહ મંત્રાલયના...
દેશનું નામ ‘ઈન્ડિયા’ને બદલે ફક્ત ‘ભારત’ કરવાની માગ સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે દખલ કરવાનો ઈનકાર કરી દીધો. સુપ્રીમ કોર્ટે આ અરજીના અરજદારના એ આગ્રહને સ્વીકારી લીધો હતો જેમાં કહેવાયું હતું કે અરજીને એક રિપ્રેઝન્ટેશન તરીકે ગૃહમંત્રાલય તથા સંસદીય...
દેશમાં લોકડાઉનના કારણે કામકાજ ઠપ્પ થતાં કોઇ કામકાજ વગર બેકારીમાં અન્ય રાજ્યોમાં ફસાયેલા શ્રમિકોને તેમના વતનના રાજ્યમાં પહોંચાડવા ૧ મેથી બુધવાર સુધીમાં...
પૂર્વ લદાખ સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીન સાથે જારી વિવાદમાં ચારેય તરફની રણનીતિની અસર દેખાવા લાગી છે. પાંચમી મેથી આક્રમક વલણ બતાવતા ચીનના...
દેશના વિખ્યાત જ્યોતિષ બેજન દારૂવાલાનું ૨૯મી મેએ નિધન થયું હતું. તેઓ ૯૦ વર્ષના હતા. તેમના પુત્ર નસ્તુર દારૂવાલાએ જણાવ્યું હતું કે, તેમના પિતા બેજન દારૂવાલાનું...