
રિઝર્વ બેન્કનાં વિદાય લઈ રહેલા ગવર્નર રઘુરામ રાજનનાં સ્થાને ઊર્જિત પટેલે મંગળવારથી કાર્યભાર સંભાળી લીધો છે. અત્યાર સુધી ઊર્જિત પટેલ આરબીઆઈમાં ડેપ્યુટી...
પશ્ચિમ એશિયા સંકટના કારણે ભારતમાં પેટ્રોલ-ડિઝલ ઉપરાંત કુદરતી ગેસના પુરવઠા માટે અનિશ્ચતતા ઊભી થઈ છે. ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવતી અને ઊર્જા સંકટમાંથી કાયમી રાહત આપતી ઉપલબ્ધિ અંદામાનમાં ‘સમુદ્ર મંથન’ દરમિયાન મળી છે. દેશની અગ્રણી ઓઈલ...
ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી 9 જૂન - મંગળવારે દેશના એવા પ્રથમ વડાપ્રધાન બની ગયા છે કે જેઓ ચૂંટાયા બાદ સતત સૌથી લાંબો સમય સુધી આ પદ પર રહ્યા હોય. આ વિક્રમ અત્યાર સુધી દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નામે હતો. નેહરુનો 64 વર્ષ જૂનો...

રિઝર્વ બેન્કનાં વિદાય લઈ રહેલા ગવર્નર રઘુરામ રાજનનાં સ્થાને ઊર્જિત પટેલે મંગળવારથી કાર્યભાર સંભાળી લીધો છે. અત્યાર સુધી ઊર્જિત પટેલ આરબીઆઈમાં ડેપ્યુટી...

ગરીબો અને બેસહારા લોકોની સેવામાં સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ખ્રિસ્તી સાધ્વી અને કરુણામૂર્તિ મધર ટેરેસાને રવિવારે કેથલિક સંપ્રદાયના મુખ્યમથક વેટિકન ખાતે...

કાશ્મીર ખીણની મુલાકાતે ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યો સાથે મુલાકાતનો ઇનકાર કરનાર અલગતાવાદીઓને આકરી ફટકાર લગાવતા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત દરમિયાન પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) પ્રદેશમાંથી પસાર થતા ચીન-પાકિસ્તાન...

જી-૨૦ શિખર પરિષદમાં ભાગ લેવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે સાથે પ્રથમ વખત મુલાકાત કરી હતી. તેમણે આ મુલાકાતમાં બ્રિટનની...

ભારતની ત્રણ દિવસ-૨૮થી ૩૦ ઓગસ્ટે-ની મુલાકાતે આવેલા સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ ડો. લિઆમ ફોક્સે જણાવ્યું હતું કે ભારતની મદદ સાથે યુકે હજુ ઈન્વેસ્ટમેન્ટ...

સૌથી લાંબા સમય સુધી એમપી તરીકે ભારતીયો અને એશિયન સમુદાયનું બ્રિટનની સંસદમાં પ્રતિનિધિત્વ કરનાર મૂળ ગોવાના વતની અને લેસ્ટર ઇસ્ટના લેબર એમપી કીથ વાઝે પૈસા...

ભારતીય હવાઇદળના વડા એર ચીફ માર્શલ અરૂપ રાહાએ જણાવ્યું છે કે ભારતે જો ઉચ્ચ નૈતિક આદર્શ અપનાવવાના બદલે લશ્કરી ઉકેલ શોધ્યો હોત તો આજે પાકિસ્તાનના કબજા હેઠળનું...
ભારત સરકાર દ્વારા ધર્મ અને લિંગના આધારે શૈક્ષણિક દર દર્શાવતા આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જે મુજબ દેશમાં મુસ્લિમોની કુલ વસતીના ૪૨.૭ ટકા લોકો અભણ છે જ્યારે જૈન સમુદાયમાં સાક્ષરતાનો દર ૮૬,૪૦ ટકા છે.આ આંકડા ૨૦૧૧ની વસતી ગણતરીના આધારે જાહેર કરાયા...

સંઘ દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક વાર યુ ટર્ન લીધો છે. ગયા સપ્તાહમાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પોતાની...