
પનામા પેપર્સ લીકના ત્રીજા તબક્કાની જાહેરાતમાં નીરા રાડિયાનું નામ બહાર આવતાં ફરી એક વખત ચર્ચાએ જોર પકડયું છે. વૈષ્ણવી કોમ્યુનિકેશનની સ્થાપક તથા અનેક પ્રધાનો,...
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદિર પણ હોવું જોઈએ. તેમનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક...
અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ...

પનામા પેપર્સ લીકના ત્રીજા તબક્કાની જાહેરાતમાં નીરા રાડિયાનું નામ બહાર આવતાં ફરી એક વખત ચર્ચાએ જોર પકડયું છે. વૈષ્ણવી કોમ્યુનિકેશનની સ્થાપક તથા અનેક પ્રધાનો,...

છેલ્લા ૯ મહિનામાં બે મોટી આતંકવાદી ઘટનાઓનો સામનો કરી ચૂકેલા પંજાબમાં ફરી એકવાર આતંકી હુમલાના એંધાણ મળતાં રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. પ્રાપ્ત અહેવાલો...

પીડીપીઅધ્યક્ષા મહેબૂબા મુફ્તીએ સોમવારે સવારે ૧૧ કલાકે રાજભવન ખાતે ૨૨ પ્રધાનો સાથે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે મહેબૂબા...

વોશિંગ્ટનમાં પરમાણુ શિખર સંમેલનમાં વડા પ્રધાન મોદીએ વિશ્વ સમુદાયને કડક શબ્દોમાં જણાવ્યું છે કે 'તેમનો આતંકી, મારો આતંકી નહીં'વાળી વિચારસરણીનો ત્યાગ કરવો...

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠના એક સપ્તાહ અગાઉ ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રીજ ૧૦થી ૧૬ એપ્રિલ સુધી ભારત અને ભુતાનની સત્તાવાર મુલાકાત લેશે. ડ્યૂક...

લંડનઃ ગ્રેજ્યુએટ ફિલ્મનિર્માતા નિશાદ ચૌગુલેને ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ દ્વારા યોજાયેલા પ્રતિષ્ઠિત ‘એજ્યુકેશન યુકે એલમ્ની એવોર્ડસ’માં પ્રોફેશનલ એચીવમેન્ટ...

દેશભરમાં ‘ભારત માતાની જય’ બોલવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હરિયાણાના રોહતકમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ૩જી એપ્રિલે યોગગુરુ રામદેવે વિવાદાસ્પદ નિવેદન...

વિશ્વની સૌથી મોટી ઇસ્લામિક સેમિનરી ગણાતા દારૂલ ઉલૂમ દેવબંદે પહેલી એપ્રિલે જારી કરેલા ફતવામાં જણાવ્યું છે કે, ‘ભારત માતા કી જય’ના નારા ઈસ્લામના સિદ્ધાંતોની...

કુખ્યાત આતંકી અને જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર ભલે પાકિસ્તાનમાં બેઠાં બેઠાં ભારતમાં આતંક ફેલાવતો, પરંતુ તેના પર પ્રતિબંધ મૂકાય તે ચીન સરકારને મંજૂર નથી....

પશ્ચિમ ઓડિશાના ૬૬ વર્ષીય કવિ હલધર નાગ ત્રણ ચોપડી સુધી પણ ભણ્યા નથી, પણ પીએચ.ડી. કરનારા પાંચ વિદ્યાર્થીઓએ તેમની કવિતાઓને પોતાનાં સંશોધનનો વિષય બનાવ્યો છે....