129 વર્ષના યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન

કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા-રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...

લંડનમાં વસતા ઇન્ડિયા એસોસિએશનના ચેરમેન અને ૮૦- વર્ષના બોબી ગ્રેવાલ અોક્ટોબરના અંતમાં ભારતના કન્યાકુયમારીથી દિલ્હી સુધીની ૨૬૦૦ માઇલની પગપાળા યાત્રાનો આરંભ...

શીના બોરાની હત્યાના આરોપમાં પકડાયેલી ઈન્દ્રાણી મુખર્જી અત્યારે જ્યાં ભાયખલ્લા વુમન્સ ડિસ્ટ્રિક્ટ જેલમાં છે ત્યાં એની મુલાકાત લેવા બ્રિટિશ કોન્સ્યુલેટના અધિકારીઓએ જેલના પ્રશાસનનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

તંત્રી અને પ્રકાશક શ્રી સીબી પટેલે ગત સપ્તાહે 'જીવંત પંથ' કોલમમાં જેનો ઉલ્લેખ કર્યો હતો તે મહાત્મા ગાંધીના પૌત્ર શ્રી રાજમોહન ગાંધી દ્વારા ઇંગ્લીશમાં લખાયેલ મનનીય પુસ્તક ‘Prince of Gujarat - Gopaldas Desai’ની ૧૫૦ નકલો ‘ગુજરાત સમાચાર’ કાર્યાલયમાં...

મહારાષ્ટ્રમાં જૈનોના પર્યુષણ દરમિયાન માંસાહાર પર પ્રતિબંધનો મુદ્દો હવે રાજકીય બની રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે પર્યુષણ દરમિયાન માંસાહાર પર પ્રતિબંધ લાદવાની...

યુરોપમાં માઈગ્રન્ટ્સની સમસ્યા વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ શરણાર્થીઓને રાહત આપતો નિર્ણય કર્યો છે....

છેલ્લા કેટલાક દિવસથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે બિહાર વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ બુધવારે જાહેર થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહાર...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-ભાજપની ત્રણ દિવસની સમન્વય બેઠક અહીં યોજાઇ હતી. જેમાં ૪ સપ્ટેમ્બરે ઉપસ્થિત રહેલા વડા પ્રધાન મોદીએ આપેલા ૧૫ મિનિટના ભાષણમાં જણાવ્યું હતું કે આરએસએસના સ્વયંસેવક હોવાનું મને ગૌરવ છે.

બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે વાજતેગાજતે એક થયેલા જનતા પરિવાર ફરીથી વિખેરાયો છે. સમાજવાદી પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીના મુદ્દે વાંધો ઉઠાવીને મહાગઠબંધન સાથેનો છેડો ફાડ્યો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter