ભાજપના ભવ્ય વિજયમાં સંઘનું યોગદાનઃ મમતા સામેના રોષને મતમાં ફેરવ્યો

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપની જે તાકાત દેખાઈ રહી છે, તે અચાનક ઉઠેલી કોઈ લહેરનું પરિણામ નથી, પરંતુ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ની લગભગ દોઢ દાયકા લાંબી તૈયારીનું પરિણામ પણ છે. 2011માં બંગાળમાં આશરે 530 શાખા હતી, જે હવે વધીને 2500થી...

ચૂંટણી પરિણામોએ ઇન્ડિયા બ્લોકના પાયા હચમચાવી નાંખ્યા

સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન ઉક્તિ ઇન્ડિયા બ્લોક માટે ખરા અર્થમાં સાકાર થઇ છે. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામે તેના હાલ બેહાલ કરી નાંખ્યા છે. કેરળનો અંતિમ કિલ્લો તૂટતા ડાબેરીઓનો દેશમાં અસ્ત થયો છે. બંગાળીઓએ મમતા બેનરજીને ફગાવી દઈ ભાજપને...

સ્તીની દૃષ્ટીએ નાના મોટા ગામ તો અનેક હોય છે, પરંતુ રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલા શ્યામપાંડિયા નામના એક ગામમાં માત્ર એક જ વ્યકિત રહે છે. આ ગામની સરકારી...

પર્વતારોહણ કરતાં પ્રેમમાં પડેલા કોલ્હાપુરના જયદીપ જાધવ અને પાડળીની રેશ્મા પાટિલે કાંઈક અનોખી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું. બંને પર્વતપ્રેમીઓએ બે પર્વત...

સંસદની કામગીરી શરૂ થવાની સાથે જ રાજ્યસભામાં હોબાળો થયો હતો. એઆઈએડીએમકેના મહિલા સાંસદ અને રાજ્યસભાના સભ્ય શશિકલા પુષ્પાએ આરોપ મૂક્યો હતો કે તેમના પક્ષ દ્વારા તેમને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. તેમના જીવને જોખમ છે. તેમના જ પક્ષના વડા અને મુખ્ય...

યુપીમાં ૨૭મી જુલાઈની રાતે નેશનલ હાઈવે ૯૧ ખાતે બુલંદશહર બાયપાસ નજીક કુખ્યાત ગુંડાઓની ગેંગ દ્વારા રસ્તામાં લોખંડનો વજનદાર સળિયો મૂકીને નોઈડાના એક પરિવારની કાર રોકવામાં આવી હતી. ગુંડાઓએ પહેલાં પરિવારને લૂંટી લીધો અને પછી કાર ખેતરમાં લઈ જઈને માતા...

પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ વચ્ચે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પહેલી ઓગસ્ટે પણ વરસાદ અવિરત ચાલુ રહ્યો હતો. દિલ્હીમાં...

સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ૮૦૦ જેટલા રોજગાર વિહોણા ભારતીય કામદારો ૩૦મી જુલાઈથી ભૂખમરાનો ભોગ છે. આ હકીકત ધ્યાને આવતાં રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન વી. કે.સિંહ...

ઇન્ડોનેશિયામાં ડ્રગ્સની દાણચોરીમાં પકડાયેલા અને મતોની સજા પામેલા ગુરદીપ સિંહની સજા છેલ્લી ઘડીએ રોકવામાં આવી છે. ૨૮મી જુલાઈએ સવારે છેલ્લી ઘડીએ તેને મોતની...

દિલ્હી, નેશનલ કેપિટલ રિજિયનમાં તેમજ હરિયાણાનાં ગુડગાંવમાં ૨૮મી જુલાઈએ સાંજે ત્રણ કલાક ભારે વરસાદ પડવાથી રસ્તા પર ૪-૪ ફૂટ પાણી ભરાયાં હતાં. જેના કારણે દિલ્હી- ગુડગાંવ...

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વધતી મોંઘવારી મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ૨૮મી જુલાઈએ સંસદમાં શાબ્દિક પ્રહારો કર્યા હતા. મોદી સરકાર મોંઘવારી પર...

ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં એક ઘટનામાં ૧૫ રૂપિયા જેવી નજીવી રકમ માટે એક દલિત દંપતીની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter