
લંડનઃ બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈએ કે નહિ તેનો જનમત ૨૩ જૂને લેવાવાની જાહેરાત થઈ છે ત્યારે એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું...
જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે.
ભારતની બાબતોના જાણકાર અને અમેરિકાની સરકારમાં ટોચના સલાહકાર ભારતવંશી એશ્લે ટેલિસની ગુપ્ત દસ્તાવેજો રાખવા અને કથિત રીતે ચીન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાઇ છે.

લંડનઃ બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈએ કે નહિ તેનો જનમત ૨૩ જૂને લેવાવાની જાહેરાત થઈ છે ત્યારે એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું...
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉમર ખાલિદ અને અનિબાર્ન ભટ્ટાચાર્યે ૨૪મી ફેબ્રુઆરીએ ભડકાઉ ભાષણનોના કેસમાં અંતે શરણગતિ સ્વીકારી લીધી હતી. શરણાગતિ બાદની પોલીસની પાંચ કલાક સુધીની પૂછપરછ દરમિયાન બંનેએ પોલીસ સામે કબૂલ્યું હતું કે, ૯ ફેબ્રુઆરીના...
હરિયાણામાં અનામતની માગણી માટે હિંસક બનેલા જાટ આંદોલનના પડઘા મહારાષ્ટ્રમાં પણ પડે એવી શક્યતા છે. અનામત માટે રસ્તા પર ઊતરતી જાતિઓની યાદીમાં હવે લિંગાયત સમાજનો પણ ઉમેરો થયો છે. મરાઠા અને ધનગર સમાજે તો પહેલેથી જ અનામત માટે આક્રમક વલણ અપનાવ્યું છે,...
યુપીએ સરકારમાં ગૃહ સચિવ રહેલા જી. કે. પિલ્લઈએ એક ટેલિવિઝન ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ઇશરત જહાં લશ્કર-એ-તોઇબા સાથે જોડાયેલી હોવાના સત્યને છુપાવવામાં રાજકીય હાથ હતો. કેટલાક લોકો ઇચ્છતા ન હતા કે ઇશરત જહાંનું સત્ય બહાર આવે.
દેશમાં હાલ સુધીમાં સફળ રહેલી ઈ-ટુરિસ્ટ વીઝા યોજનાને ઓસ્ટ્રિયા, ચેક ગણરાજ્ય અને દક્ષિણ આફ્રિકા સહિત ૩૭ દેશોના નાગરિકો માટે પણ ૨૭મી ફેબ્રુઆરીથી અમલી બનાવવા માટેનો નિર્ણય લેવાયો છે. ૨૭મી ફેબ્રુઆથી ૩૭ સહિત કુલ ૧૫૦ દેશોના નાગરિકો માટે હવે આ સુવિધા...
નવી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ વધુ એક વખત વિવાદમાં સપડાયા છે. રવિદાસ જયંતીમાં ભાગ લેવા માટે કાશી પહોંચેલા કેજરીવાલે એક સ્યૂટ રૂમ બુક કરાવ્યો હતો, પરંતુ રૂમનું રૂ. ૬૦૦ ભાડું ચૂકવ્યા વિના જ તેઓ પરત ફર્યા હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પર દેશદ્રોહનો આરોપ મૂકતી એફઆઇઆર રદ કરવાની માગ કરતી અરજીની ૨૪મી ફેબ્રુઆરીએ સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે...

બોલિવૂડ એક્ટર સંજય દત્ત વર્ષ ૧૯૯૩માં મુંબઇમાં થયેલા બોમ્બ ધડાકાના કેસમાં ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના આરોપસર દોષિત ઠર્યો હતો. ૧૯મી એપ્રિલ ૧૯૯૩ના રોજ...

ભારત સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે ગુરુવારે લોકસભામાં મોદી સરકારનું બીજું અને વર્ષ ૨૦૧૬-૧૭નું રેલવે બજેટ રજૂ કર્યું હતું. રેલવે પ્રવાસીઓને કેન્દ્રમાં...

પ્રવાસીઓ તેમજ માલસામાનના પરિવહનમાં ભારતની લાઇફલાઇન ગણાતી ભારતીય રેલ દેશમાં ૬પ૮૦૮ કિલોમીટરનું નેટવર્ક ધરાવે છે, દરરોજ સરેરાશ ૧૯ હજાર ટ્રેન દોડે છે અને પ્રતિ...