
ભારતને એનએસજીમાં સ્થાન અપાવવા સરકારે એડીચોટીનું જોર લગાવ્યું છે. બીજી તરફ ચીન પણ ભારતને એનએસજીમાં સ્થાન ન મળે તે માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યું છે. ભારત...
ભારતના પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષના પ્રભાવશાળી પરફોર્મન્સ સાથે શાનદાર વિજયના સમાચારોને યુકેમાં વસતા ભારતીયોએ આનંદસહ વધાવી લીધા હતા. લંડનમાં ક્વીન્સબરી સ્ટેશન નજીકના પાર્કમાં સેંકડો સમર્થકો એકત્ર થયા...
ભારત સરકારની જાહેર ક્ષેત્રની કંપનીને વિદેશમાં મોટી સફળતા મળી છે. જાહેર ક્ષેત્રની કંપની ઓઈલ ઈન્ડિયા કોર્પોરેશન લિમિટેડ (આઇઓસીએલ)ને ઓઈલ-ગેસનો નવો ખજાનો મળ્યો છે. અમેરિકા-ઇરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે આ શોધ મહત્ત્વની...

ભારતને એનએસજીમાં સ્થાન અપાવવા સરકારે એડીચોટીનું જોર લગાવ્યું છે. બીજી તરફ ચીન પણ ભારતને એનએસજીમાં સ્થાન ન મળે તે માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યું છે. ભારત...

આસારામ બાપુ દ્વારા નિયંત્રિત ચેરિટેબલ ટ્રસ્ટને અપાયેલા ટેક્સ બ્રેકને રદ કરવા આવકવેરા ખાતાએ ભલામણ કરી છે. ૨૦૦૮-૦૯થી રૂ. ૨,૩૦૦ કરોડની બિનહિસાબી આવક થઈ હોવાનું...

દેશમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થયા પછી છેલ્લા બે દિવસથી દેશના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. બિહાર અને ઉત્તરપ્રદેશ સહિત વરસાદની સાથે વીજળી...

માફિયામાંથી રાજકારણી બનેલા મુખ્તાર અન્સારીની પાર્ટી ‘કૌમી એકતા દલ’ના સમાજવાદી પાર્ટીમાં વિલીનીકરણને કારણે યુપીના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ નારાજ હોવાનું...

બૌદ્ધિક સંપત્તિ અધિકારો અંગે અરવિંદ સુબ્રમણ્યમનાં અમેરિકા તરફી વલણ તેમજ જીએસટીનો વિરોધ કરવા માટે કોંગ્રેસને ભડકાવ્યાનો તેમના પર સુબ્રમણ્યમ સ્વામીએ આક્ષેપ...

ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર ઈસરો દ્વારા એક સાથે ૨૦ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં તરતા મૂકીને ઈસરોને અંતરિક્ષમાં ઊંચી ઉડાન ભરી છે. અગાઉ ૨૩ મે ૨૦૧૬ના રોજ...

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ના ગવર્નર પદેથી વિદાય લઇ રહેલા રઘુરામ રાજનનું કહેવું છે કે મારી અવગણના ન કરો... હું હજી આરબીઆઈના ગવર્નર તરીકે ચાલુ છું. આમ...

મોદી સરકાર દ્વારા વિદેશી કંપનીઓને ભારતીય બજારમાં લૂંટ ચલાવવાની લીલી ઝંડી અપાઈ છે. બે વર્ષ પહેલાં સુધી ફોરેન ડિરેક્ટ ઇનવેસ્ટમેન્ટનો વિરોધ કરતા ભાજપે વિવિધ...

દુનિયાભરમાં મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાયો હતો. આ અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચંડીગઢમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સહિત ૩૦ હજારથી વધુ લોકો...
આમ આદમી પાર્ટી (AAP)ના ઓવરસીઝ ટીમ કન્વીનર્સ ડો. કુમાર વિશ્વાસ અને મિસ પ્રીતિ મેનન દ્વારા ૧૧ જૂને AAP ઓવરસીઝ ટીમની જાહેરાત કરવામાં આવી છે. યુકેમાં કન્વીનર, સેક્રેટરી, કોમ્યુનિકેશન્સ, આઉટરીચ સહિતના હોદ્દાઓ માટે ઉત્સાહી અને મહેનતુ યુવા કાર્યકરોની...