અયોધ્યા મંદિરનું નિર્માણ પૂર્ણતાના આરેઃ 25 નવેમ્બરે નરેન્દ્ર મોદી ધ્વજારોહણ કરશે

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદિર પણ હોવું જોઈએ. તેમનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક...

કેલિફોર્નિયા દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કરનારું અમેરિકાનું ત્રીજું રાજ્ય

અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ...

ઇશરત જહાં લશ્કરે તોયબાની આતંકવાદી હતી તેવા નીતનવા ખુલાસા કોંગ્રેસની ઊંઘ ઉડાડી રહ્યા છે. આતંકવાદી ડેવિડ હેડલી, ગૃહમંત્રાલયના પૂર્વ ઉચ્ચ અધિકારીઓ જી. કે....

હિન્દુઅોના આરાધ્ય દેવ ભગવાન શંકરના પવિત્ર તિર્થધામ કૈલાસ માનસરોવરની યાત્રામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ જમીન માર્ગે જવામાં તકલીફ પડે તેમ છે અને કૈલાસ માનસરોવર યાત્રા ચીનના તિબેટ સ્થિત લ્હાસાના માર્ગે અથવા તો હેલિકોપ્ટર દ્વારા જ શક્ય છે તેમ સ્કાયલિંક...

લંડનઃ પશ્ચિમ બંગાળની ૧૮ વર્ષીય સત્પર્ણા મુખરજી રિસર્ચ પ્રોજેક્ટ માટે પસંદગી કરાયેલી સૌથી નાની વયની ભારતીય બની છે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એરોનોટિક્સ...

ભારતના તો શું દુનિયાના ગુનાખોરીના ઇતિહાસમાં પણ ભાગ્યે જ બની હશે તેવી અરેરાટીભરી ઘટના મુંબઇના સીમાડે નોંધાઇ છે. મહાનગરથી ૩૨ કિલોમીટર દૂર થાણેના કાસારવડવલી...

સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે વધુને વધુ કંપનીઓ આગળ આવી રહી હોવાથી દેશમાં સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા માર્ચ ૨૦૧૭ સુધીમાં વધીને બમણી થઇ જશે. નેશનલ સોલાર...

હરિયાણામાં થયેલાં જાટ આંદોલન દરમિયાન મુરથલ ખાતે મહિલાઓ સાથે ગેંગરેપ થયાનાં મીડિયા અહેવાલો સામે આવ્યા બાદ પંજાબ-હરિયાણા હાઈ કોર્ટે જાતે જ સખત વલણ અપનાવ્યું...

લંડનઃ કુખ્યાત ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) શસ્ત્રો માટે જરૂરી માલસામાન તુર્કી, ભારત અને યુએસ સહિત વિશ્વના અંદાજે ૨૦ જેટલા દેશોની ૫૧ કંપનીઓ પાસેથી...

સંસદના બજેટ સત્રમાં પ્રારંભથી જ ઘેરાયેલા વિવાદના વાદળો દિન-પ્રતિદિન વધુ ઘેરા બની રહ્યા છે. સત્રમાં જનહિતના સ્થાને વાદવિવાદે સ્થાન લીધું છે. શુક્રવારે રાજ્યસભામાં...

લંડનઃ બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈએ કે નહિ તેનો જનમત ૨૩ જૂને લેવાવાની જાહેરાત થઈ છે ત્યારે એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું...

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉમર ખાલિદ અને અનિબાર્ન ભટ્ટાચાર્યે ૨૪મી ફેબ્રુઆરીએ ભડકાઉ ભાષણનોના કેસમાં અંતે શરણગતિ સ્વીકારી લીધી હતી. શરણાગતિ બાદની પોલીસની પાંચ કલાક સુધીની પૂછપરછ દરમિયાન બંનેએ પોલીસ સામે કબૂલ્યું હતું કે, ૯ ફેબ્રુઆરીના...



to the free, weekly Gujarat Samachar email newsletter