
ટી-૨૦ ક્રિકેટ વિશ્વકપની સેમી ફાઇનલ મેચમાં ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામે પરાજય થયો તેને પગલે શ્રીનગરમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓ...
કેનેડાના ટોરોન્ટોની એક કોર્ટે ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની હત્યાના દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે માનસિક બીમારીના આધારે આરોપીને ગુનાઇત જવાબદારીમાંથી મુક્ત કરવા અરજી ફગાવી દીધી છે.
બિકાને૨ની ગલીઓના સ્વાદને વૈશ્વિક બ્રાંડ બનાવનારા બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શિવ રતન અગ્રવાલ (75)નું ચેન્નાઈમાં નિધન થયું છે. ગુરુવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી તેઓ પત્નીની સારવાર અર્થે...

ટી-૨૦ ક્રિકેટ વિશ્વકપની સેમી ફાઇનલ મેચમાં ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામે પરાજય થયો તેને પગલે શ્રીનગરમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓ...

યુરોપીય સંઘના દેશોની મુલાકાત લેવા વિઝા મેળવવા હવે આસાન બની જશે. નિયત કરેલી કિંમત ચૂકવો તો ઘેરબેઠા વિઝા મળી રહે તેવી નવી વ્યવસ્થા અમલી બની ચૂકી છે. વીએફએસ...

પનામા પેપર્સ લીકના ત્રીજા તબક્કાની જાહેરાતમાં નીરા રાડિયાનું નામ બહાર આવતાં ફરી એક વખત ચર્ચાએ જોર પકડયું છે. વૈષ્ણવી કોમ્યુનિકેશનની સ્થાપક તથા અનેક પ્રધાનો,...

છેલ્લા ૯ મહિનામાં બે મોટી આતંકવાદી ઘટનાઓનો સામનો કરી ચૂકેલા પંજાબમાં ફરી એકવાર આતંકી હુમલાના એંધાણ મળતાં રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. પ્રાપ્ત અહેવાલો...

પીડીપીઅધ્યક્ષા મહેબૂબા મુફ્તીએ સોમવારે સવારે ૧૧ કલાકે રાજભવન ખાતે ૨૨ પ્રધાનો સાથે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે મહેબૂબા...

વોશિંગ્ટનમાં પરમાણુ શિખર સંમેલનમાં વડા પ્રધાન મોદીએ વિશ્વ સમુદાયને કડક શબ્દોમાં જણાવ્યું છે કે 'તેમનો આતંકી, મારો આતંકી નહીં'વાળી વિચારસરણીનો ત્યાગ કરવો...

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠના એક સપ્તાહ અગાઉ ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રીજ ૧૦થી ૧૬ એપ્રિલ સુધી ભારત અને ભુતાનની સત્તાવાર મુલાકાત લેશે. ડ્યૂક...

લંડનઃ ગ્રેજ્યુએટ ફિલ્મનિર્માતા નિશાદ ચૌગુલેને ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ દ્વારા યોજાયેલા પ્રતિષ્ઠિત ‘એજ્યુકેશન યુકે એલમ્ની એવોર્ડસ’માં પ્રોફેશનલ એચીવમેન્ટ...

દેશભરમાં ‘ભારત માતાની જય’ બોલવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હરિયાણાના રોહતકમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ૩જી એપ્રિલે યોગગુરુ રામદેવે વિવાદાસ્પદ નિવેદન...

વિશ્વની સૌથી મોટી ઇસ્લામિક સેમિનરી ગણાતા દારૂલ ઉલૂમ દેવબંદે પહેલી એપ્રિલે જારી કરેલા ફતવામાં જણાવ્યું છે કે, ‘ભારત માતા કી જય’ના નારા ઈસ્લામના સિદ્ધાંતોની...