એનઆઇટીની સિદ્ધિઃ બ્રેસ્ટ કેન્સરના સસ્તા અને સચોટ નિદાનની પદ્ધતિ વિકસાવી

ભારતના મોખરાના શૈક્ષણિક સંસ્થાન નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એનઆઈટી)ના સંશોધકોએ સસ્તા દરે અને સચોટપણે બ્રેસ્ટ કેન્સર સેલ ઓળખી કાઢે તેવું સેમીકન્ડક્ટર ચીપ આધારીત બાયોસેન્સર વિકસાવ્યું છે. જટિલ કે ખર્ચાળ લેબોરેટરી પ્રક્રિયાની જરૂર વિના બાયોસેન્સર...

ભારતની માથાદીઠ આવક યુરોપીયન દેશો કરતાં પણ વધુ

પહેલાં જાપાન અને હવે જર્મની. ભારત 2028 સુધીમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનવાની તૈયારીમાં છે ત્યારે મોટાભાગના નિષ્ણાતોનું માનવું છે કે દેશની વૃદ્ધિને માપવી હોય તો વ્યક્તિ દીઠ જીડીપી સૌથી મહત્ત્વનો માપદંડ...

યુનાઇટેડ નેશન્સ ટૂંક સમયમાં જ ૨૧ જૂનને ‘વિશ્વ યોગ દિવસ’ જાહેર કરશે. નવી દિલ્હીમાં યોજાયેલા ગીતા પ્રેરણા મહોત્સવમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આ માહિતી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ મહિના પહેલા વિશ્વ સમુદાયને વિશ્વ યોગ દિવસ ઉજવવા અપીલ...

બેલગાવીઃ કર્ણાટકના લોકોમાંથી ભૂત-પ્રેત વગેરેની અંધશ્રદ્ધા દૂર કરવા ત્યાંના એક્સાઈઝ વિભાગના પ્રધાન સુરેશ જર્કીહોલીએ અનેક લોકો સાથે આખી રાત સ્મશાનમાં વીતાવી હતી. તેમણે વૈકુંઠ ધામમાં બાબાસાહેબ આંબેડકરને તેમની નિર્વાણ તિથિએ શ્રદ્ધાંજલિ પણ અર્પી...

નવી દિલ્હીઃ વિદેશી બેન્કોમાં એકાઉન્ટ ધરાવતાં ભારતીયોના નામો પરથી રહસ્યનો પરદો ઊંચકાય તેવા ઉજળા સંજોગો સર્જાયા છે. ભારત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સ્વિસ બેન્કમાં એકાઉન્ટ ધરાવતાં લોકોની યાદી કોર્ટને સુપ્રત કરી છે. યાદીમાં ૬૨૭ ભારતીયોના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરવાનું કેરળના કોંગ્રેસી સાંસદ શશી થરુરને મોંઘું પડ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શિસ્ત સમિતિના અહેવાલને આધા તેમને પક્ષના પ્રવક્તા પદેથી હટાવ્યા છે.

વૃંદાવન: વૃંદાવનમાં વિશ્વનું સૌથી ઊંચું કૃષ્ણમંદિર આકાર લેશે. ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનતા આ મંદિરને વૃંદાવન ચંદ્રોદય મંદિર નામ અપાશે. મંદિરની ઊંચાઈ ૭૦૦ ફૂટ હશે જેને બનાવવામાં આશરે પાંચ વર્ષનો સમય લાગી શકે છે. મંદિરની ઊંચાઇ દિલ્હીસ્થિત કુતુબ...

મહારાષ્ટ્રમાં વિશ્વાસ મત જીતવા ભાજપ કોંગ્રેસ સિવાયના ગમે તે પક્ષનો ટેકો મેળવવા તૈયાર છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ભાજપ સરકારને સમર્થન આપવા અંગે દ્વિધા અનુભવી રહેલી શિવસેનાએ સોમવારે વિધાનસભામાં વિપક્ષના નેતાપદ માટે દાવો કર્યો છે. શિવસેના ધારાસભ્યદળના...

ભૂતપૂર્વ પેટ્રોલિયમ પ્રધાન અને કોંગ્રેસના સાંસદ મુરલી દેવરા (૭૭)નું સોમવારે ટૂંકી બીમારી બાદ મુંબઇમાં નિધન થયું હતું. સદ્ગતને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાઢેરા, અંબાણી બંધુઓ વગેરે અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

અમદાવાદઃ અમદાવાદ-લંડન-અમદાવાદની એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા માટે સૌ પ્રથમ લંડનથી શરૂ કરવામાં આવેલી કેમ્પેઈન બાદ ગુજરાતમાં રાજ્યસભાના ભાજપના વ્હિપ શ્રી મનસુખ માંડવિયાના કન્વીનર પદે ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટની રચના કરવામાં...

હિસ્સાર (હરિયાણા)ઃ લગભગ ૩૦ હજારથી વધુ પોલીસ જવાનો એક સપ્તાહ સુધી કિલ્લા જેવી ઘેરાબંધી કરે અને સુરક્ષા દળના સેંકડો વાહનો કામે લાગે ત્યારે કોઇ સહેજેય એવું...



to the free, weekly Gujarat Samachar email newsletter