
લંડનઃ બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈએ કે નહિ તેનો જનમત ૨૩ જૂને લેવાવાની જાહેરાત થઈ છે ત્યારે એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું...
રોકાણકારો માટે દુબઇના રિયલ્ટી માર્કેટને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે. જોકે હવે યુએસ-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધે વધુ ગંભીર સ્વરૂપ પકડતા સમગ્ર મિડલ ઇસ્ટનો પ્રદેશ અસરગ્રસ્ત થયો છે ત્યારે વૈશ્વિક રોકાણકારોમાં 250 બિલિયન ડોલરનું કદ ધરાવતા...
ભારતે રેલવે સેક્ટરમાં ઇતિહાસ રચ્યો છે, હરિયાણાના જિન્દથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની સફળતાપૂર્વક ટ્રાયલ કરાઇ છે. લલીત ખેરા સુધી દોડેલી આ ટ્રેનમાં આઠ કોચ હતા અને તેની ઝડપ 70થી 80 કિમી હતી. આશરે 20 કિમી સુધી આ ટ્રેનને દોડાવીને તેની ટ્રાયલ કરાઇ...

લંડનઃ બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈએ કે નહિ તેનો જનમત ૨૩ જૂને લેવાવાની જાહેરાત થઈ છે ત્યારે એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું...
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉમર ખાલિદ અને અનિબાર્ન ભટ્ટાચાર્યે ૨૪મી ફેબ્રુઆરીએ ભડકાઉ ભાષણનોના કેસમાં અંતે શરણગતિ સ્વીકારી લીધી હતી. શરણાગતિ બાદની પોલીસની પાંચ કલાક સુધીની પૂછપરછ દરમિયાન બંનેએ પોલીસ સામે કબૂલ્યું હતું કે, ૯ ફેબ્રુઆરીના...
હરિયાણામાં અનામતની માગણી માટે હિંસક બનેલા જાટ આંદોલનના પડઘા મહારાષ્ટ્રમાં પણ પડે એવી શક્યતા છે. અનામત માટે રસ્તા પર ઊતરતી જાતિઓની યાદીમાં હવે લિંગાયત સમાજનો પણ ઉમેરો થયો છે. મરાઠા અને ધનગર સમાજે તો પહેલેથી જ અનામત માટે આક્રમક વલણ અપનાવ્યું છે,...
યુપીએ સરકારમાં ગૃહ સચિવ રહેલા જી. કે. પિલ્લઈએ એક ટેલિવિઝન ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ઇશરત જહાં લશ્કર-એ-તોઇબા સાથે જોડાયેલી હોવાના સત્યને છુપાવવામાં રાજકીય હાથ હતો. કેટલાક લોકો ઇચ્છતા ન હતા કે ઇશરત જહાંનું સત્ય બહાર આવે.
દેશમાં હાલ સુધીમાં સફળ રહેલી ઈ-ટુરિસ્ટ વીઝા યોજનાને ઓસ્ટ્રિયા, ચેક ગણરાજ્ય અને દક્ષિણ આફ્રિકા સહિત ૩૭ દેશોના નાગરિકો માટે પણ ૨૭મી ફેબ્રુઆરીથી અમલી બનાવવા માટેનો નિર્ણય લેવાયો છે. ૨૭મી ફેબ્રુઆથી ૩૭ સહિત કુલ ૧૫૦ દેશોના નાગરિકો માટે હવે આ સુવિધા...
નવી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ વધુ એક વખત વિવાદમાં સપડાયા છે. રવિદાસ જયંતીમાં ભાગ લેવા માટે કાશી પહોંચેલા કેજરીવાલે એક સ્યૂટ રૂમ બુક કરાવ્યો હતો, પરંતુ રૂમનું રૂ. ૬૦૦ ભાડું ચૂકવ્યા વિના જ તેઓ પરત ફર્યા હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પર દેશદ્રોહનો આરોપ મૂકતી એફઆઇઆર રદ કરવાની માગ કરતી અરજીની ૨૪મી ફેબ્રુઆરીએ સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે...

બોલિવૂડ એક્ટર સંજય દત્ત વર્ષ ૧૯૯૩માં મુંબઇમાં થયેલા બોમ્બ ધડાકાના કેસમાં ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના આરોપસર દોષિત ઠર્યો હતો. ૧૯મી એપ્રિલ ૧૯૯૩ના રોજ...

ભારત સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે ગુરુવારે લોકસભામાં મોદી સરકારનું બીજું અને વર્ષ ૨૦૧૬-૧૭નું રેલવે બજેટ રજૂ કર્યું હતું. રેલવે પ્રવાસીઓને કેન્દ્રમાં...

પ્રવાસીઓ તેમજ માલસામાનના પરિવહનમાં ભારતની લાઇફલાઇન ગણાતી ભારતીય રેલ દેશમાં ૬પ૮૦૮ કિલોમીટરનું નેટવર્ક ધરાવે છે, દરરોજ સરેરાશ ૧૯ હજાર ટ્રેન દોડે છે અને પ્રતિ...