તમે ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...

યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

ભારતની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે એક ઐતિહાસિક ચુકાદામાં બે પુખ્તો વચ્ચે સંમતિથી બંધાતા સજાતીય સંબંધોને કાયદેસર ઠરાવ્યા છે. એલજીબીટી (લેસ્બિયન-ગે-બાયસેક્સ્યુઅલ-ટ્રાન્સજેન્ડર)...

ભારતની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે એક ઐતિહાસિક ચુકાદામાં બે પુખ્તો વચ્ચે સંમતિથી બંધાતા સજાતીય સંબંધોને કાયદેસર ઠરાવ્યા છે. એલજીબીટી (લેસ્બિયન-ગે-બાયસેક્સ્યુઅલ-ટ્રાન્સજેન્ડર)...

ફ્રાન્સ સાથેના રાફેલ વિમાની સોદાનો વિવાદ એટલો વકરી રહ્યો છે કે હવે વિદેશમાંથી પણ આ મુદ્દે સવાલ ઊઠી રહ્યા છે. ફ્રેન્ચ મીડિયાનાં અગ્રણી અખબાર ફ્રાન્સ ૨૪એ...

ગુજરાતમાં આજે જળસંગ્રહની સમસ્યા સંકટ સમાન છે, પણ કચ્છમાં આવેલી પુરાતત્ત્વીય સાઈટ ધોળાવીરા અંગે પુરાતત્ત્વવિદો કહે છે કે, ધોળાવીરા નગર પાસે અફલાતુન જળ સંરક્ષણ...

ભારતે ત્રણ અવકાશયાત્રિકો સાથેનું અંતરિક્ષ યાન લોન્ચ કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે. આ સમાનવ સ્પેસ મિશન દેશની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ અગાઉ ઓગસ્ટ...

પચરંગી મહાનગરમાં વસતી ગુજરાતી યુવતી નેહલ ચૂડાસમાએ વર્ષ ૨૦૧૮નો મિસ દિવા યુનિવર્સ તાજ જીત્યો છે. હવે ૨૨ વર્ષીય નેહલ આગામી ડિસેમ્બરમાં બેંગકોકમાં યોજાનારી...

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના પ્રમુખ રાહુલ ગાંધીએ તાજેતરમાં ચાર દિવસ માટે જર્મની અને લંડનની મુલાકાત લીધી હતી. તેમણે ખાસ કાળજી સાથે ચૂંટવામાં આવેલા...

યુરોપિયન દેશોના પ્રવાસે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જર્મની પછી ૨૪ અને ૨૫ ઓગસ્ટે બ્રિટનની બે દિવસીય મુલાકાત લીધી હતી. આ દરમિયાન લંડનમાં ઈન્ડિયન ઓવરસીઝ...

ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીનો નશ્વર દેહ તો પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો છે, પરંતુ તેમની સ્મૃતિ કરોડો ભારતીયોના દિલમાં અંકિત થઇ ગઇ...

ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભાજપના સ્થાપક સભ્યોમાંના એક અટલ બિહારી વાજપેયીનું ૯૩ વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા લાંબા સમયથી બીમારીના કારણે પથારીવશ વાજપેયીને...



to the free, weekly Gujarat Samachar email newsletter