ન્યાય તોળાયો... જય હિન્દ

ભારતીય સેનાએ મંગળવાર મધરાત્રે 1.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ત્રાસવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા કરીને પહલગામ આતંકી હુમલાનો બે સપ્તાહ પછી બદલો લીધો છે. ઇંડિયન આર્મી, નેવી અને એરફોર્સે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત જોઇન્ટ ઓપરેશનમાં...

પાકિસ્તાન માટે પ્લાન ફાઇનલ?

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...

રવિવારે દિલ્હીમાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. દિલ્હીના સિમાડે આવેલા બુરાડીના સંત નગરમાં રહેતા એક જ પરિવારના ૧૧ સભ્યો રહસ્યમય સંજોગોમાં...

ભારતમાં બે વર્ષ બાદ ફરી એક વાર કાળા નાણાં અંગે મોટો પર્દાફાશ થયો છે. પનામા પેપર્સ નામે ચર્ચાસ્પદ બનેલા આ દસ્તાવેજોના બીજા જથ્થામાં ભારતના અનેક ધનિકોના...

ભારતીય જનતા પક્ષે મંગળવારે સાંજે એક અણધાર્યું પગલું ભરતાં જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો છે. ત્રણ વર્ષ જૂની યુતિ તૂટતાં...

ભારતીય જનતા પક્ષે મંગળવારે સાંજે એક અણધાર્યું પગલું ભરતાં જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો છે. ત્રણ વર્ષ જૂની યુતિ તૂટતાં જ લઘુમતીમાં મૂકાયેલી સરકારના વડા મહેબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળીને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપુર, મલેશિયા અને ઇન્ડોનેશિયાની મુલાકાત લઇને બીજી જૂને ભારત પરત પહોંચી ગયા છે. જોકે ત્રણ દિવસમાં તેમણે ત્રણ દેશોની ઉડતી મુલાકાત...

કર્ણાટકમાં ગણતરીના કલાકોમાં ભજવાઇ ગયેલા રાજકીય નાટકમાં ભાજપની બી. એસ. યેદિયુરપ્પા સરકારનું પતન થયું છે. આ સાથે જ રાજ્યમાં જનતા દળ (એસ)-કોંગ્રેસ યુતિ સરકારની...

રશિયાની અનૌપચારિક મુલાકાતે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરીને અનેકવિધ મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં ઇન્ટરનેશનલ...

આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીના સેમિ-ફાઇનલ તરીકે ઓળખાવાતી કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો તો જાહેર થઇ ગયા છે, પરંતુ સરકાર કોણ રચશે તે મુદ્દે કોકડું...

ભારત અને નેપાળના સંબંધ કોઈ પરિભાષાથી નહીં, પણ ભાષા અને આસ્થાના બંધનથી જોડાયેલા છે. પાડોશી પહેલો એ નાતે ભારત માટે નેપાળ હંમેશા મુખ્ય પ્રાથમિકતા છે. નેપાળ વિના ભારતની આસ્થા અધૂરી છે અને અસ્તિત્વ પણ અધૂરું છે. ભારતના ધામ અને રામ પણ નેપાળ વિના અધૂરા...

રિટેલ સેક્ટરમાં નીચી કિંમતે ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે જગવિખ્યાત અમેરિકી જાયન્ટ વોલમાર્ટે ઇ-કોમર્સ સેક્ટરમાં વિશ્વનું સૌથી મોટું ‘શોપિંગ’ કર્યું છે....



to the free, weekly Gujarat Samachar email newsletter