
ભારતીય વિચારધારાના પ્રખર સમર્થક, નેતૃત્ત્વનું મહાન કૌશલ્ય અને ભારતની એકતાને એકસૂત્રે બાંધનારા શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને સ્મરણ કરવા જેટલી ઉજવણી કરીએ...
ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...
યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો તાજેતરના સમયમાં તળિયે પહોંચ્યા છે ત્યારે લાંબા સમયથી ખરાબે ચઢેલા ભારત અને ચીનના સંબંધો સુધરી રહ્યા છે. આવા સમયે સાત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
ભારતીય વિચારધારાના પ્રખર સમર્થક, નેતૃત્ત્વનું મહાન કૌશલ્ય અને ભારતની એકતાને એકસૂત્રે બાંધનારા શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને સ્મરણ કરવા જેટલી ઉજવણી કરીએ...
ભારતની સર્વોચ્ચ અદાલતે ૫૯,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૩૬ રફાલ ફાઇટર જેટ ખરીદવા માટે ફ્રાન્સ સાથે થયેલા સંરક્ષણ સોદાની ન્યાયિક સમીક્ષા કરવાનો ઇનકાર કરતાં મોદી...
કોંગ્રેસ હાઇ કમાન્ડે શ્રેણીબદ્ધ બેઠકો અને કલાકો સુધી ચર્ચાવિચારણા કર્યા બાદ મધ્ય પ્રદેશનાં મુખ્ય પ્રધાન પદ માટે વરિષ્ઠ નેતા કમલ નાથના નામની પસંદગી કરી...
મહાનગર મુંબઇમાં બુધવારે ભારતનો ભવ્યાતિભવ્ય લગ્નસમારોહ રંગેચંગે ઉજવાઇ ગયો. સાઉથ મુંબઈના પેડર રોડ સ્થિત એન્ટિલિયા ટાવરમાં યોજાયેલા શાનદાર સમારોહમાં મુકેશ...
સરકારની નીતિરીતિથી ત્રસ્ત જગતનો તાત હવે તેના વણઉકેલ પ્રશ્નો અંગે ખેતર છોડીને રસ્તા પર ઉતર્યો છે. દેશના અંતરિયાળ ભાગમાં રહીને ક્યારેય પોતાનો અવાજ સત્તાધિશોના...
ભારતભરના ખેડૂતો દેવામાફી અને કૃષિઉપજના યોગ્ય મૂલ્યની માગ સાથે દિલ્હી પહોંચ્યા છે. ખેડૂતોએ તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માટે સંસદનાં ત્રણ સપ્તાહનું વિશેષ...
આંદામાન નિકોબાર ટાપુની સેન્ટિનલ જનજાતિ એક અમેરિકન પ્રવાસીની હત્યાના કારણસર ચર્ચામાં છે. આ જનજાતિ હજારો વર્ષોથી દુનિયાથી અલિપ્ત રહીને જીવન વીતાવી રહી છે. કેમ કે, તેઓ સામાન્ય લોકોની બીમારીઓથી દૂર રહેવા માંગે છે. આથી તેઓ પોતાના સમુહ સિવાય કોઇ નાગરિક...
બોક્સિંગ વિશ્વમાં ‘સુપર મોમ’ તરીકે વિખ્યાત એમ.સી. મેરિ કોમે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ટાઇટલની સિક્સર લગાવીને ઇતિહાસ રચ્યો છે. પાટનગરના ઇંદિરા ગાંધી...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રવિવારે યોજાયેલી ધર્મસભામાં બુલંદ અવાજે માગ કરવામાં આવી હતી કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે જમીનનો...
રામમંદિર નિર્માણની માગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા ધર્મસભાનું આયોજન થયું છે તે પૂર્વે અયોધ્યા - ફૈઝાબાદમાં ભારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. સમગ્ર શહેર જાણે...