વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે પદભાર સંભાળતા ભાવેશ લાખાણી

ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને વિદેશમાં વસતા ગુજરાતીઓના હિતોના જતન-સંવર્ધન માટે કાર્યરત સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજના નવનિયુક્ત પ્રમુખ ભાવેશ શશીકાંત લાખાણીએ હોદ્દાનો કાર્યભાર સંભાળતા કહ્યું હતું કે એક વૈશ્વિક સંગઠનનું નેતૃત્ત્વ ઘણી મહત્ત્વની જવાબદારી...

રોયલ ચેલેન્જર્સ સૌથી મોંઘી ટીમઃ રૂ. 16.71 હજાર કરોડમાં ડિલ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) 1.78 બિલિયન ડોલર એટલે કે લગભગ 16,706 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી સાથે વેચાઈ ગઈ છે. આ સાથે જ બેંગલુરુ આઇપીએલની સૌથી મોંઘી ટીમ બની ગઈ. આરસીબી ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, આરસીબીને...

ગુજરાતમાં કોંગ્રેસે જાહેર કરેલા ૨૨ ઉમેદવારોમાંથી સાત તો વર્તમાન ધારાસભ્ય છે. આનાથી એવું ચિત્ર ઉપસે છે કે કોંગ્રેસને ઉમેદવારો શોધવાના ય ફાંફા પડી રહ્યાા...

બ્રિટનની આર્થિક રાજધાની લંડન હવે ગુનાખોરી અને સ્ટેબિંગની રાજધાની બની રહી છે. લંડનમાં મંગળવાર-બુધવાર (૨૬-૨૭ માર્ચ)ની રાત્રે અલગ અલગ હુમલાઓમાં ૧૭ વર્ષના...

પંજાબ નેશનલ બેન્કના ૧૩,૫૦૦ કરોડ રુપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદીની જામીન અરજી વેસ્ટમિન્સ્ટર કોર્ટે નકારી કાઢી છે. નીરવ મોદીને ૨૯ માર્ચ, શુક્રવારે કોર્ટમાં...

ભારતે એન્ટિ-સેટેલાઇટ મિસાઇલનું સફળ પરીક્ષણ કરીને અંતરિક્ષમાં સુપર પાવર બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં માત્ર ત્રણ જ દેશો - અમેરિકા,...

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની દેશવિદેશમાં ઉજવણી થઇ રહી છે ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ‘Gandhi and health@150’ નામના પુસ્તકનું ધરમશાલા...

શિસ્તબદ્ધ પક્ષ તરીકેની ઓળખ ધરાવતા ભાજપના ગુજરાત એકમમાં ટિકિટની ખેંચતાણ માટે જંગ જામ્યો છે. હાઇ કમાન્ડે રાજ્યની ૨૬માંથી ૧૬ બેઠકો માટે તો ઉમેદવારોના નામોની...

ભારતની પંજાબ નેશનલ બેન્કના ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ઓળવીને લંડનમાં લક્યુઝુરિયસ જીવન જીવી રહેલા નીરવ મોદીને આખરે જેલના સળિયા ગણવાના દિવસો આવ્યા છે. ભારતીય તપાસ...

ઓવરસીઝ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ચેરમેન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખાસ વિશ્વાસુ સામ પિત્રોડાએ પુલવામા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ...

લોકપાલની નિમણૂક કરવાની જોગવાઇ અમલી બન્યાના વર્ષો બાદ દેશને પ્રથમ લોકપાલ મળ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકપાલ તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ...

આફ્રિકાના પૂર્વી દરિયા કિનારા પર ભારતીયોની હાજરીના અગાઉના વર્ણનો પ્રથમ સદી ADમાં અજ્ઞાત લેખક દ્વારા લખાયેલા પુસ્તક ‘પેરીપ્લસ ઓફ ધ એરિથિયન સી’માં જોવા મળે...



to the free, weekly Gujarat Samachar email newsletter