
કેરળના સુપ્રસિદ્ધ પૌરાણિક સબરીમાલા મંદિરના કપાટ બુધવાર - ૧૭ ઓક્ટોબરે સાંજે પાંચ વાગ્યે પાંચ દિવસની માસિક પૂજા માટે ખૂલી ગયા છે. જોકે સુપ્રીમ કોર્ટનો આદેશ...
ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...
યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો તાજેતરના સમયમાં તળિયે પહોંચ્યા છે ત્યારે લાંબા સમયથી ખરાબે ચઢેલા ભારત અને ચીનના સંબંધો સુધરી રહ્યા છે. આવા સમયે સાત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
કેરળના સુપ્રસિદ્ધ પૌરાણિક સબરીમાલા મંદિરના કપાટ બુધવાર - ૧૭ ઓક્ટોબરે સાંજે પાંચ વાગ્યે પાંચ દિવસની માસિક પૂજા માટે ખૂલી ગયા છે. જોકે સુપ્રીમ કોર્ટનો આદેશ...
મહાત્મા ગાંધી મેમોરિયલ કમિટી- હલ દ્વારા મહાત્મા ગાંધી સંબંધિત વિષય પર આ વર્ષે વ્યાખ્યાનને બદલે પેનલ ડિસ્કશન યોજાયું હતું. તેમાં ચાર ગાંધી સ્કોલરો લોર્ડ...
અભિનેત્રી તનુશ્રી દત્તાએ ટોચના અભિનેતા નાના પાટેકર સામે પોતાનું શોષણ કર્યાનો આક્ષેપ કરતાં હિન્દી ફિલ્મઉદ્યોગમાં વિવાદનો વંટોળ ઉઠ્યો હતો. હવે આ જ વંટોળે...
ઉત્તર ગુજરાતમાં હિંમતનગર નજીકના ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી પર ગુજારાયેલા જાતીય અત્યાચારની ઘટનાએ રાજ્યમાં વસતાં પરપ્રાંતીય શ્રમિકો માટે અણધારી આફત નોતરી...
ભારત અને રશિયા વચ્ચે પાટનગર દિલ્હીમાં યોજાયેલી ૧૯મી ભારત-રશિયા વાર્ષિક દ્વિપક્ષીય બેઠકમાં ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના પાંચ એડવાન્સ્ડ એસ-૪૦૦ ટ્રાયમ્ફ સરફેસ-ટુ-એર...
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા બીજી ઓક્ટોબરે નિવૃત્ત થયા અને જસ્ટિસ રંજન ગોગઈ તેમના અનુગામી બનશે. ઉલ્લેખનીય છે કે દીપક મિશ્રાની નિવૃત્તિ પહેલાના...
મહાત્મા ગાંધી મ્યુઝિયમના લોકાર્પણ માટે રાજકોટ આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ સભાને સંબોધતા કહ્યું હતું કે બીજી ઓક્ટોબરના રોજ એક વ્યક્તિનો નહીં,...
એશિયા કપની રોમાંચક ફાઇનલ મેચમાં ટીમ ઇંડિયાએ બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવીને ટ્રોફી જીતી લીધી છે. બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ કેપ્ટન રોહિત શર્મા, મહેન્દ્ર...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર યોજનાનો પ્રારંભ કર્યો છે. યોજના અંતર્ગત ભારતના ૨૦ રાજ્યોના ૫૦ કરોડ લોકોને ૧૩૫૪ બીમારીની વિનામૂલ્યે...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિલ્હીમાં આયોજિત ‘ભવિષ્ય કા ભારત’ નામના ત્રિદિવસીય કાર્યક્રમમાં બીજા દિવસે ૧૮મી સપ્ટેમ્બરે મોહન ભાગવતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ...