
સંગમ નગરી પ્રયાગરાજમાં ૧૫ જાન્યુઆરીના રોજ શ્રદ્ધાના શંખનાદ સાથે સંક્રાંતિસ્નાન શરૂ થયું તે સાથે જ કુંભમેળાનો પ્રારંભ થયો છે. આગામી ૪ માર્ચ સુધી ચાલનારા...
અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...
ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

સંગમ નગરી પ્રયાગરાજમાં ૧૫ જાન્યુઆરીના રોજ શ્રદ્ધાના શંખનાદ સાથે સંક્રાંતિસ્નાન શરૂ થયું તે સાથે જ કુંભમેળાનો પ્રારંભ થયો છે. આગામી ૪ માર્ચ સુધી ચાલનારા...

વડા પ્રધાન થેરેસા મે તેમની બ્રેક્ઝિટ સમજૂતીના પરાજયનો સામનો કરી રહ્યાં છે. કોમન્સમાં ૧૫ જાન્યુઆરીએ થનારા મતદાનમાં ૨૦૦થી વધુ મતના રેકોર્ડ માર્જિનથી તેમની...

જનરલ કેટેગરીમાં આવતા આર્થિક નબળા વર્ગ માટે સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતની જોગવાઈ કરતો ૧૨૪મો બંધારણીય સુધારા ખરડાને રાજ્યસભામાં...

સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં બે રજસ્વલા મહિલાઓના પ્રવેશના વિરોધમાં રાજ્યભરમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો છે. ગુરુવારે અપાયેલા રાજ્ય બંધના એલાન દરમિયાન ઠેર...

નૂતન વર્ષનું આગમન એટલે વીતેલા વર્ષના અવલોકન કરવાનો અવસર અને ઉજળા ભવિષ્ય ભણી આશાભરી મીટ. વીતેલા વર્ષમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય તખતે અનેક નાનીમોટી, સારીનરસી...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી માંડીને સાધુ-સંતોના અખાડાઓ ભલે બુલંદ અવાજે માગ કરી રહ્યા હોય કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે સરકારે વટહુકમ લાવવો જોઇએ,...

મહારાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા સન્માનિત કરાનારા વર્ષ ૨૦૧૯ના ન્યૂ યર ઓનર્સ લિસ્ટની જાહેરાત કરી દેવાઈ છે, જેમાં ચેરિટી, બિઝનેસ, મનોરંજન, સ્પોર્ટ્સ અને કળા...

ગુજરાતના ચકચારી સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ તેમજ કૌસરબીની કથિત હત્યાના કેસમાં શુક્રવારે ચુકાદો આપતાં મુંબઈ સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે તમામ...

શીખવિરોધી રમખાણોના કેસમાં મહત્ત્વનો ચુકાદો આપતાં દિલ્હી હાઇ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન કુમાર સહિત ચારને દોષિત ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી છે....

ભારતીય વિચારધારાના પ્રખર સમર્થક, નેતૃત્ત્વનું મહાન કૌશલ્ય અને ભારતની એકતાને એકસૂત્રે બાંધનારા શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને સ્મરણ કરવા જેટલી ઉજવણી કરીએ...