
ભારતની પંજાબ નેશનલ બેન્કના ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ઓળવીને લંડનમાં લક્યુઝુરિયસ જીવન જીવી રહેલા નીરવ મોદીને આખરે જેલના સળિયા ગણવાના દિવસો આવ્યા છે. ભારતીય તપાસ...
અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...
ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

ભારતની પંજાબ નેશનલ બેન્કના ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ઓળવીને લંડનમાં લક્યુઝુરિયસ જીવન જીવી રહેલા નીરવ મોદીને આખરે જેલના સળિયા ગણવાના દિવસો આવ્યા છે. ભારતીય તપાસ...

ઓવરસીઝ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ચેરમેન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખાસ વિશ્વાસુ સામ પિત્રોડાએ પુલવામા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ...

લોકપાલની નિમણૂક કરવાની જોગવાઇ અમલી બન્યાના વર્ષો બાદ દેશને પ્રથમ લોકપાલ મળ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકપાલ તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ...

આફ્રિકાના પૂર્વી દરિયા કિનારા પર ભારતીયોની હાજરીના અગાઉના વર્ણનો પ્રથમ સદી ADમાં અજ્ઞાત લેખક દ્વારા લખાયેલા પુસ્તક ‘પેરીપ્લસ ઓફ ધ એરિથિયન સી’માં જોવા મળે...

‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ ન્યૂઝપેપર દ્વારા લંડનમાં સાતમી માર્ચના ગુરુવારની રાત્રે ૧૩મા એશિયન વોઈસ પોલિટીકલ એન્ડ પબ્લિક લાઈફ (AVPPL) એવોર્ડ્સનું...

દેશ-વિદેશમાં આઇટી સહિત અનેકવિધ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા વિપ્રો ગ્રૂપના ચેરમેન અઝીમ પ્રેમજીએ અનોખી સિદ્ધિ મેળવી છે. એક સમયે કચ્છમાં વસતા આ ગુજરાતીએ...

છેલ્લા કેટલાક દિવસોથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે લોકસભા ચૂંટણી માટેની તારીખોની અંતે ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે. લોકસભાની કુલ ૫૪૩ બેઠકો માટે...

ભારતમાં ફેબ્રુઆરી ૨૦૧૮માં બહાર આવેલા ૧૩,૭૦૦ કરોડ રૂપિયા (અંદાજે ૧.૫ બિલિયન પાઉન્ડ)ના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો આરોપી નીરવ મોદી લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં...

માદરે વતન ગુજરાતના બે દિવસના ઝંઝાવાતી પ્રવાસ દરમિયાન અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભાવિ યોજનાઓનો શિલાન્યાસ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મવિશ્વાસભેર...

પાકિસ્તાની ત્રાસવાદીઓ માટે મંગળવારનું મળસ્કું અમંગળ પુરવાર થયું હતું કે જ્યારે ભારતીય વાયુસેનાનાં ૧૨ મિરાજ લડાયક વિમાનોએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસી જઈ માત્ર...