
ભારતીયોના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લંડન આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે લોકોમાં તેમને આવકારવા ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. નરેન્દ્રભાઇ...
ભારતીય સેનાએ મંગળવાર મધરાત્રે 1.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ત્રાસવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા કરીને પહલગામ આતંકી હુમલાનો બે સપ્તાહ પછી બદલો લીધો છે. ઇંડિયન આર્મી, નેવી અને એરફોર્સે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત જોઇન્ટ ઓપરેશનમાં...
પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...
ભારતીયોના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લંડન આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે લોકોમાં તેમને આવકારવા ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. નરેન્દ્રભાઇ...
પૂર્વ આફ્રિકાના વિકાસમાં કચ્છના લેવા પટેલ સમાજનું પ્રશંસનીય યોગદાન છે. વિદેશમાં જ્યાં-જ્યાં પણ ભારતીયો વસે છે તેઓ દેશ અને ભારત વચ્ચેના સંબંધોને વધારે મજબૂત...
જગવિખ્યાત વિજ્ઞાની સ્ટીફન હોકિંગનું ૭૬ વર્ષની વયે નિધન થયું. તેમણે રિલેટિવિટી, બ્લેક હોલ અને બિગ બેંગ થિયરી સમજાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શારીરિક...
ફ્લોરિડા સ્ટેટના બિઝનેસમેન નિકેશ ઉર્ફે નિક પટેલને ૧૭.૯ કરોડ ડોલરના લોન કૌભાંડમાં ૨૫ વર્ષની કેદ થઇ છે. હોટેલઉદ્યોગ સાથે સંકળાયેલો નિક ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન...
દરેક મનુષ્યને ગૌરવ સાથે મૃત્યુનો અધિકાર છે તેમ જણાવતાં ભારતની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુને પરવાનગી આપી દીધી છે. જોકે સાથે સાથે ઇચ્છામૃત્યુની...
બોલિવૂડનાં લોકપ્રિય અભિનેત્રી અને લાખો દિલોની ધડકન ‘ચાંદની’ શ્રીદેવીનું દુબઈમાં આકસ્મિક નિધન થતાં ફિલ્મચાહકોમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. ૫૪ વર્ષનાં...
બોલિવૂડનાં લોકપ્રિય અભિનેત્રી અને લાખો દિલોની ધડકન ‘ચાંદની’ અને ‘હવા હવાઈ... ગર્લ’ શ્રીદેવીનું ૫૪ વર્ષની વયે દુબઈમાં કાર્ડિયાક એરેસ્ટથી નિધન થતાં ફિલ્મચાહકોમાં...
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની તાજેતરમાં ભારતના ત્રણ દિવસની મુલાકાતે હતા. તેમની આ મુલાકાત દરમિયાન ભારત અને ઈરાનના આપસના હિત માટે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય...
જમ્મુ-કાશ્મીરમાં ૧૨મી ફેબ્રુઆરીએ પાછો મોટો આતંકવાદી હુમલો થયો હતો. ત્રણ દિવસમાં બીજી વખત આવો હુમલો થયો છે. પહેલો હુમલો ૧૦મી ફેબ્રુઆરી, શનિવારે જમ્મુના...
નાણાંપ્રધાન અરુણ જેટલીએ સંસદમાં વર્ષ ૨૦૧૮-૧૯નું સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યા પછી વડા પ્રધાન મોદીએ બજેટની ભારોભાર પ્રશંસા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે...