
ચીન જેવા સુપરપાવર દુશ્મનથી ઘેરાયેલા ભારતે હાઇપરસોનિક મિસાઈલની દુનિયામાં મોટી સફળતા હાંસલ કરી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ...
પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...
પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...
ચીન જેવા સુપરપાવર દુશ્મનથી ઘેરાયેલા ભારતે હાઇપરસોનિક મિસાઈલની દુનિયામાં મોટી સફળતા હાંસલ કરી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ...
દિવાળી પર્વના શુકનવંતા દિવસોમાં સંસ્કૃતિ નગરીની મુલાકાતે આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના આગમનને વડોદરાવાસીઓએ...
સંસ્કૃતિ નગરીમાં સાકાર થયેલા ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સના ઉદ્ઘઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકો...
ભારત-ચીનના સંબંધો પર છેલ્લા ચાર વર્ષથી જામેલો સરહદ વિવાદનો બરફ ઓગળી રહ્યાના સંકેત છે. પૂર્વ લદાખમાં લાઇન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) પર સર્જાયેલી લશ્કરી...
દિગ્ગજ ઉદ્યોગપતિ, દરિયાદિલ દાતા, માનવતાના મશાલચી અને આ બધાથી પણ વિશેષ એવા ઉમદા ઇન્સાન રતન ટાટાની ચિરવિદાયથી ભારત રાંક બન્યું છે. ટાટા ગ્રૂપના ચેરમેન એમિરેટ્સ...
ભાજપે સતત ત્રીજી વખત ચૂંટણીમાં શાનદાર વિજય મેળવીને ઇતિહાસ રચ્યો છે. તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસના વિજયની આગાહી કરાઇ હતી તેનાથી વિપરિત ભાજપે જ્વલંત વિજય...
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનને 49 બેઠકો મળી છે. યુતિમાં સામેલ નેશનલ કોન્ફરન્સ (એનસી)ને સૌથી વધુ 42,...
રાજ્યને વિવાદાસ્પદ વિશેષાધિકારો આપતી કલમ 370ની નાબૂદીના પાંચ વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત લોકતંત્ર ધબકતું થયું છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી...
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં 40 બેઠકો પર 65.58 ટકા મતદાન થયું છે. સાત જિલ્લાના 39 લાખથી વધુ મતદારોને આવરી લેતા ત્રીજા તબક્કામાં...
હાલ વિશ્વમાં અનેક દેશો વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ અને સંઘર્ષ વચ્ચે સોમવારે યુએન સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, માનવતાની...