યોગ વિશ્વશાંતિ સ્થાપવા માટે મહત્ત્વપૂર્ણ માધ્યમઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાતામાં બે મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો દરમિયાન ભારતના ભવિષ્ય માટેનું વ્યાપક વિઝન રજૂ કર્યું હતું. એક તરફ તેમણે યોગ દ્વારા આંતરિક સંતુલન, આરોગ્ય અને સામૂહિક સુખાકારીનો સંદેશ આપ્યો હતો, તો બીજી તરફ રાષ્ટ્રીય...

રિલાયન્સ જિયો લાવશે દેશનો સૌથી મોટો આઇપીઓ

દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે 49મી એજીએમને સંબોધતા કંપનીના ગ્રોથના આગામી તબક્કાનો રોડમેપ રજૂ કર્યો હતો. જેમાં એઆઇ, સેટેલાઇટ બ્રોડબેન્ડ, ગ્રીન એનર્જી અને રિટેલ બિઝનેસનો સમાવેશ થાય છે. સાથે...

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સુધી ટાળવી જોઇએ તેવી માગણી કરીને વરિષ્ઠ કાયદાવિદ્ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ ભેરવાઇ...

વંશવાદના આક્ષેપોની ભરમાર વચ્ચે યુવા નેતા રાહુલ ગાંધી ભારતના સૌથી જૂના રાજકીય પક્ષનું નેતૃત્વ સંભાળવા સજ્જ થઇ ગયા છે. હાલ પક્ષના ઉપાધ્યક્ષ તરીકે કાર્યભાર...

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હિન્દુ - બિનહિન્દુના ચક્રવ્યૂહમાં અટવાઇ ગયા છે. આ વિવાદ માટે કોંગ્રેસ શાસક...

વિધાનસભાની ૨૦૧૨ની ચૂંટણીમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશ ભાજપની પડખે રહ્યા હતા. આ વિસ્તારની ૫૪ બેઠકોમાંથી ૩૫ બેઠકો એટલે કે ૬૪.૮૧ ટકા બેઠકો ભાજપે કબજે કરી...

આંધ્ર પ્રદેશ અને તેલંગણના સંયુક્ત પાટનગર હૈદરાબાદમાં ત્રિદિવસીય ગ્લોબલ આંત્રપ્રેન્યોર સમિટ (જીએસઈ)નો પ્રારંભ મંગળવારથી થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી...

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રતિષ્ઠિત જંગ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારથી ઝંઝાવાતી પ્રચાર ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. ભુજમાં લાલન કોલેજ ખાતે સભા સંબોધીને...

ભારતભરમાં હિંદુત્વની પ્રયોગશાળા તરીકે ઓળખાતા ગુજરાત રાજ્યમાં કોંગ્રેસે ભાજપના હાર્ડકોર હિંદુત્વ સામે આ વખતે સોફ્ટ હિંદુત્વનો રસ્તો અપનાવ્યો હોય તેવું સ્પષ્ટ...

ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેના સાડા ત્રણ દસકા જૂના એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. છેલ્લાં ૩૭ વર્ષથી દેશમાં તાનાશાહની જેમ શાસન કરીને ઝિમ્બાબ્વેની પ્રજાનું...

ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં આસિયાન સંમેલનની સમાંતરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન...

બ્રિટિશ ઈન્ડિયામાં સ્વતંત્રતા આંદોલન, સર્વ સમાજ સુધારા અને લોકશાહીમાં પહેલી સરકારની રચનાથી લઈને ગુજરાતની કલ્પના પાટીદાર સમાજ વગર અશક્ય છે. ઈતિહાસથી લઈને...



to the free, weekly Gujarat Samachar email newsletter