
યુનાઈટેડ નેશન્સ સહિત સમગ્ર વિશ્વમાં જેની સતત પ્રશંસા થતી રહી છે તેવા વિકાસના ગુજરાત મોડેલ વિશે ઘણું લખાયું છે અને તેથી વધુ તો બોલાયું પણ છે. જોકે, ભારતમાં...
ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરના પ્રેસ્ટન નગરમાં "હરે કૃષ્ણ હરે કૃષ્ણ"ના જયઘોષથી ધરતી આકાશ ધન્ય ધન્ય થઇ રહ્યા છે. જ્યાં ઘનઘોર વાદળ છવાયેલાં રહેતાં એ ભૂમિ પર સૂર્યનારાયણ પણ નારાયણના આઠમા અવતાર શ્રીકૃષ્ણની કથા સાંભળવા તેજપૂંજથી પ્રકાશી રહ્યા છે...
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં સોમવારે વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકાર જીએસટીમાં કાપ મૂકવા જઈ રહી છે. તેનાથી નાના ઉદ્યોગસાહસિકોને મદદ મળશે. ઘણી વસ્તુઓ પર ટેક્સ ઘટી જશે. દિવાળીએ સૌને ખુશીઓનું ડબલ બોનસ મળશે. આજે સ્વચ્છતાની...
યુનાઈટેડ નેશન્સ સહિત સમગ્ર વિશ્વમાં જેની સતત પ્રશંસા થતી રહી છે તેવા વિકાસના ગુજરાત મોડેલ વિશે ઘણું લખાયું છે અને તેથી વધુ તો બોલાયું પણ છે. જોકે, ભારતમાં...
આ દેશનું અવિભાજ્ય અંગ બની રહેલી બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી જે રીતે દિવાળી, વૈશાખી અથવા ઈદની ઉજવણી કરે છે તે જ ઉત્સાહ અને ભાવના સાથે ક્રિસમસની પણ ઉજવણી કરે...
દર વખતે હું ઓક્સફર્ડમાં મારી નવી ટર્મનો આરંભ કરવા યુકેમાં પ્રવેશ કરું છું ત્યારે બોર્ડર ફોર્સના એજન્ટો નવાઈમાં ડૂબી જાય છે અને હું સંસ્કૃત ધર્મશાસ્ત્રમાં...
પ્રાચીન ભાષાઓનો અભ્યાસ કરતા કોઈએ પણ આવા તદ્દન અસ્પષ્ટ કે અજાણ્યા ક્ષેત્રમાં શા માટે જવું જોઈએ તેવાં પ્રશ્નોથી ટેવાઈ જવું જોઈએ. વ્યક્તિ-વ્યક્તિએ ઉત્તરો...
બ્રિટિશ ભારતીયો અથવા બિનનિવાસી ભારતીયો (NRI) જ્યારે ભારતથી પાછા ફરે છે ત્યારે પોતાની સાથે પોતાની સાથે થોડા ઘણા પ્રમાણમાં ભારતીય રોકડ રકમ પણ લાવે છે. આનું...
રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ પર પ્રતિબંધ લાદવાની બહુચર્ચિત જાહેરાત બાદ પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ ડિસેમ્બરે ડીસામાં...
યુપીએના શાસનકાળમાં થયેલા રૂ. ૩,૭૬૭ કરોડના બહુચર્ચિત ઓગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં રૂ. ૪૨૩ કરોડની ખાયકી કરવાના કેસમાં તપાસનીશ એજન્સી સીબીઆઈએ ૯ ડિસેમ્બરે...
ભારતમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ રદ થયાને બરાબર એક મહિનો થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બરની રાત્રે ૮ વાગ્યે આ ઐતિહાસિક જાહેરાત કરી હતી. આની...
અલ્લાહાબાદ હાઈ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતાં ઠરાવ્યું હતું કે ટ્રિપલ તલાક ગેરબંધારણીય છે અને મુસ્લિમ મહિલાઓના મૂળભૂત અધિકારોના ભંગસમાન છે. આની સાથેસાથે...
તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જે. જયલલિતાનું સોમવારે મોડી રાત્રે નિધન થયું છે. ‘અમ્મા’ના હુલામણા નામે તામિલ પ્રજાના દિલ પર રાજ કરતાં ૬૮ વર્ષનાં આ લોકનેતાના...