ટ્રમ્પના અણઘડ અને આડેધડ નિર્ણયોથી મહાસત્તા અમેરિકા યુદ્ધ ગુમાવવાના આરે

અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને ઈરાન-અમેરિકા યુદ્ધનું તાર્કિક એનાલિસિસ કર્યું છે. માત્ર 20 જ દિવસમાં અમેરિકા જેવી મહાસતા જાહેરમાં યુદ્ધ ગુમાવવાની સ્થિતિમાં આવી ગયું તે પાછળ ટ્રમ્પની અણઆવડતને જવાબદાર ઠેરવતા ક્લિન્ટને કહ્યું કે જો રાજકીય...

ડિયેગો ગાર્સિયાઃ અમેરિકા-બ્રિટનના અભેદ્ય કિલ્લા સુધી ઇરાનના મિસાઇલ્સ પહોંચ્યા

ઈરાને અમેરિકા અને બ્રિટનનાં ડિયેગો ગાર્સિયામાં આવેલા સંયુક્ત લશ્કરી મથકો પર બે લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ્સ છોડતાં અમેરિકા સહિત આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે. ઈરાનથી ડિયેગો ગાર્સિયાનું અંતર આશરે 4000 કિમી છે. ઈરાનનાં આ હુમલાથી તે કેટલા અંતર...

ભારતના બીજા ક્રમના સર્વોચ્ચ બંધારણીય હોદ્દા ઉપરાષ્ટ્રપતિપદની યોજાયેલી ચૂંટણીમાં સત્તાધારી ભાજપનાં નેતૃત્વ હેઠળનાં એનડીએના ઉમેદવાર વેન્કૈયા નાયડુએ કોંગ્રેસના...

રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. બે જ દિવસમાં કોંગ્રેસના છ ધારાસભ્યો પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઇ ગયા છે. આ...

ભ્રષ્ટાચારના મુદ્દે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે છેડો ફાડનાર મુખ્ય પ્રધાન નીતીશ કુમારની સરકારે અપેક્ષા મુજબ જ શુક્રવારે ગૃહમાં ભાજપના સમર્થનથી વિશ્વાસનો...

ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કર્યા બાદ રામનાથ કોવિંદે એવી લાગણી વ્યક્ત કરી હતી કે આપણે સહુ એક છીએ. હિંદીમાં પ્રાસંગિક પ્રવચન કરતાં તેમણે કહ્યું...

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ આખરે પક્ષ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી છે. પોતાના ૭૮મા જન્મદિન શહેરના...

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે ૬૫ ટકા કરતાં પણ વધુ મતો મેળવીને જ્વલંત વિજય મેળવ્યો છે. તેઓ ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે ૨૫ જુલાઇએ...

ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ કોણ બનશે એ સવાલ સોમવારે મતપેટીમાં બંધ થઇ ગયો છે. રાષ્ટ્રપતિ પદ માટે શાસક પક્ષ એનડીએ તરફથી રામનાથ કોવિંદને જ્યારે વિરોધ પક્ષ યુપીએ...

ભારતમાં સર્વોચ્ચ સ્થાન માટેની ચૂંટણીના પડઘમ હજુ શમ્યા નથી ત્યાં બીજા ક્રમના સર્વોચ્ચ સ્થાન માટે રાજકીય રસ્સાખેંચ શરૂ થઇ ગઇ છે. સોમવારે સંસદ સભ્યો અને વિધાનસભ્યો...

૬૦૦ વર્ષ કરતાં પુરાણા અને હિન્દુ-જૈન-ઇસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન અમદાવાદ શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ...

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ગુજરાતના વલસાડથી ગયેલા યાત્રાળુઓની બસને નિશાન બનાવીને પવિત્ર અમરનાથ યાત્રાને રક્તરંજિત કરી છે. આતંકીઓએ અનંતનાગ જિલ્લાના બાટિંગુ...



to the free, weekly Gujarat Samachar email newsletter