દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

‘જંગલબુક’ના જગવિખ્યાત પાત્ર મોગલીથી કોણ અજાણ હશે? મોગલી એટલે જંગલમાં પશુ-પંખીઓ વચ્ચે ઉછરેલો માસુમ બાળક. શું તમે કલ્પના પણ કરી શકો છો કે વાસ્તવિક જીવનમાં...

ભારતની સર્વોચ્ચ અદાલતે ટ્રિપલ તલાક કેસમાં ચાલી રહેલી સુનાવણીમાં મહત્ત્વનો આદેશ કરતાં આ કેસ સુનાવણી માટે પાંચ જજોની બંધારણીય બેન્ચને સોંપ્યો છે. ૧૧ મેથી...

ભાજપના ચૂંટાયેલા વિધાનસભ્યોની ૧૮ માર્ચે બેઠક યોજાઇ તેના થોડાક કલાક પહેલાં સુધી મનોજ સિંહા મુખ્ય પ્રધાન પદના ફ્રન્ટ રનર હતા. અચાનક સવારે ભાજપ મોવડીમંડળે...

ઉત્તર પ્રદેશમાં સાત દિવસના સસ્પેન્સ પછી ફાયરબ્રાન્ડ હિંદુવાદી નેતાની ઇમેજ ધરાવતા યોગી આદિત્યનાથની મુખ્ય પ્રધાન પદે પસંદગી કરી છે. ૪૪ વર્ષના ભગવાધારી યોગી...

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના ૧૧ માર્ચે જાહેર થયેલા પરિણામો ઘણા સૂચક છે. પરિણામો ભાજપની ભારતના અન્ય રાજ્યોમાં આગેકૂચ દર્શાવે છે તો મુખ્ય વિપક્ષ કોંગ્રેસની...

રાજકીય ક્ષિતિજ પર ઝળુંબતાં હોવાં છતાં વાદળોએ વરસી પડવામાં થોડી વાર અવશ્ય લગાવી છે પરંતુ, આખરે તો ભારતની ગર્જનાએ નવી દિલ્હીની જીન એન્ડ ટોનિક કોકટેલ સર્કિટના...

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મળેલા પ્રચંડ જનાદેશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૂતન ભારતના નિર્માણનો આરંભ ગણાવ્યો છે. રવિવારે પાટનગરમાં...

ગયા વર્ષની ૮ નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ની ચલણી નોટો પર પ્રતિબંધ લાદવાનો જે કુખ્યાત નિર્ણય જાહેર કર્યો હતો તે ભારતીય...

દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાત રાજ્યના દરિયાઇ વિસ્તારના વિકાસ અને સમૃદ્ધિ માટે ભારત સરકાર ૪૫ હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરાશે. ગુજરાતની...

આંધ્ર પ્રદેશના વતની એવા ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની કેન્સાસમાં હત્યા પછી અમેરિકાનાં અનેક રાજ્યોમાં તેનાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. એક તરફ ભારતીયોમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter