
દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાત રાજ્યના દરિયાઇ વિસ્તારના વિકાસ અને સમૃદ્ધિ માટે ભારત સરકાર ૪૫ હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરાશે. ગુજરાતની...
ભારત પહોંચેલા યુકેના વડાપ્રધાન સ્ટાર્મરનું મુંબઇ એરપોર્ટ પર સ્વાગત મહારાષ્ટ્રના ગવર્નર આયાર્ય દેવવ્રત દ્વારા કરાયું હતું..
બ્રિટનનાં પીએમ સ્ટાર્મર સાથેની દ્વિપક્ષીય મંત્રણા વખતે ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો પણ ચર્ચાયો હતો જેમાં ભારતના પીએમ મોદીએ તેમને કહ્યું હતું કે સમાજને આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ હિંસક ઉગ્રવાદ માટે કરવાની મંજૂરી આપી શકાય નહીં.

દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાત રાજ્યના દરિયાઇ વિસ્તારના વિકાસ અને સમૃદ્ધિ માટે ભારત સરકાર ૪૫ હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરાશે. ગુજરાતની...

આંધ્ર પ્રદેશના વતની એવા ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની કેન્સાસમાં હત્યા પછી અમેરિકાનાં અનેક રાજ્યોમાં તેનાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. એક તરફ ભારતીયોમાં...

વિકાસ માટે વિઝન જોઇએ, સ્વપ્ન જોઇએ, સંકલ્પ પણ જોઇએ અને સામર્થ્ય પણ જોઇએ. આ બધું હોય તો સિદ્ધિ આપોઆપ મળે છે. મંગળવારે બપોરે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી...

સિગ્મા ફાર્માસ્યુટિકલ્સની નવમી વાર્ષિક કોન્ફરન્સ બ્રાઝિલના રીઓ ડી જાનેરીઓ ખાતે ૧૩થી ૧૭ ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી. ફાર્માસિસ્ટ્સ, સપ્લાયર્સ, મેન્યુફેક્ચરર્સ,...

રાજકોટમાં પકડાયેલા બે યુવકો આઇએસ (ઇસ્લામિક સ્ટેટ)ના સભ્યો હતા તે પકડાઈ ગયા છે, પણ આ તો હીમશિલાનો એક જ ભાગ છે. ગુજરાતમાં વર્ષોથી અલગ અલગ રીતે દેશદ્રોહી...

યુકેમાં ધ એસોસિયેશન ઓફ ઈન્ડિયન બેન્ક્સ દ્વારા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના સહયોગમાં ભારતીય બેન્કોના મહત્ત્વ અને યુકેના અર્થતંત્રમાં તેમના પ્રદાનની...

રમત-રંગ-રોમાંચના ત્રિવેણીસંગમ સમાન ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સિઝન-૧૦ માટે સોમવારે યોજાયેલી ક્રિકેટર્સની હરાજીમાં વિદેશના, ખાસ તો ઈંગ્લેન્ડના ખેલાડીઓ...

તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસથી મંડરાયેલા રાજકીય અનિશ્ચિતતાના વાદળો આખરે વિખેરાયા છે. રાજ્યપાલે ૧૬ ફેબ્રુઆરીએ વી. કે. શશીકલનાના વિશ્વાસુ ઇદાપડ્ડી કે....

ભારતે એક સાથે ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કરીને અંતરિક્ષ-વિજ્ઞાન ક્ષેત્રે હનુમાનકૂદકો માર્યો છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)એ પીએસએલવી-સી-૩૭ રોકેટના...
મારી સાથે નવ નરાધમોએ એક વર્ષ દરમિયાન ૪૦થી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે શાંતિલાલે તો મારી સાથે ૨૪ વખત દુષ્કર્મ રૂપી અત્યાચાર ગુજાર્યો છે. પીડિતાએ સાથે કહ્યું કે શાંતિલાલના નેતૃત્વ હેઠળની ૬૫ લોકોની ટોળકીએ ૩૫-૪૦ નહીં, પણ ૪૫ યુવતીઓને ફસાવી...