
જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં ગુરુવારે પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદીઓ દ્વારા આર્મી કેમ્પ પર હુમલો કરાયો હતો. જોકે આર્મી કેમ્પને ઉડાવી દેવાના ઇરાદાથી આવેલા આ...
પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...
પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...
જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં ગુરુવારે પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદીઓ દ્વારા આર્મી કેમ્પ પર હુમલો કરાયો હતો. જોકે આર્મી કેમ્પને ઉડાવી દેવાના ઇરાદાથી આવેલા આ...
ભારતીય વિદ્યાભવન ખાતે ૨૮ સપ્ટેમ્બરે એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ દ્વારા આયોજિત કાર્યક્રમની સફળતા માટે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના લવાજમી ગ્રાહકો...
ભારતીય સેનાએ પાકિસ્તાન કબજાગ્રસ્ત (પીઓકે)માં સર્જિકલ સ્ટ્રાઇક કર્યાના દાવાને નવાઝ શરીફ સરકાર ભલે ધરાર નકારી રહી હોય, પણ એક અંગ્રેજી દૈનિકે સ્થાનિક લોકો...
‘મેં કદી કશું જ માગ્યું નથી. હું તો સંઘ-જનસંઘ-ભાજપાનો અદનો કાર્યકર્તા છું. પક્ષે મને ઘણું આપ્યું, પરિષદનો કાર્યકર્તા હતો, રાજકોટ મહાનગરપાલિકામાં પાર્ષદ...
ભારતીય સેનાએ બુધવારે મધરાતે પાકિસ્તાન સાથે જોડાયેલી લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) સાથે જોડાયેલા ચાર સ્થળે સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓનો સફાયો કર્યો છે....
બ્રિટનની ૧૧૬ વર્ષ જુની લેબર પાર્ટીના નેતાપદની સ્પર્ધામાં બળવાખોર ઓવેન સ્મિથને હરાવી જેરેમી કોર્બીન જંગી બહુમતીથી પુનઃ ચૂંટાઈ આવ્યા છે. સત્તાવાર વિપક્ષના...
લેબર પાર્ટીના નેતા તરીકે જેરેમી કોર્બીન ફરી ચૂંટાઈ આવે તેવા પરિણામની આશા પક્ષના મવાળવાદીઓને ન હતી. પહેલી નજરે તો લેબર પાર્ટી સામાજિક ન્યાય પ્રત્યે મજબૂત...
લેબર પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સમાં જેરેમી કોર્બીન પક્ષના નેતા તરીકે ફરી ચૂંટાઈ આવ્યાની જાહેરાત થઈ અને હું આ વિજય તેમનો અભિનંદન પાઠવું છું. આ કોન્ફરન્સ...
જમ્મુ-કાશ્મીરના ઉરીમાં લશ્કરી છાવણી પર આતંકવાદી હુમલો થયા બાદ કાશ્મીરની લડાઇને યુનાઇટેડ નેશન્સ (યુએન)ના મંચ પર લઇ ગયેલા પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફને...
આ વર્ષના એશિયન એચિવર્સ એવોર્ડ્સમાં લોર્ડ નરેન્દ્ર પટેલને મેડિકલ પ્રોફેશનમાં તેમની સેવાઓ બદલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો તે મારા માટે ઘણી મહત્ત્વની...