
જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદનું અવસાન થયું છે. ૭૯ વર્ષના સઇદે ગુરુવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. સેપ્સિસ અને ન્યુમોનિયાની ફરિયાદ ૨૪...
અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...
ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદનું અવસાન થયું છે. ૭૯ વર્ષના સઇદે ગુરુવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. સેપ્સિસ અને ન્યુમોનિયાની ફરિયાદ ૨૪...

તાજેતરમાં યુકેની મુલાકાતે ગયેલા ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩ નવેમ્બરે વેમ્બલી સ્ટેડિયમમાં ૬૦,૦૦૦ની જનમેદની સમક્ષ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના...

નૂતન વર્ષનું પહેલું સૂર્યકિરણ ભલે એન્ટાર્ટિકામાં પડતું હોય, પરંતુ સૌથી પહેલી ઉજવણી ટાપુઓના બનેલા દેશ કિરીબાતીમાં થાય છે. ફ્રેન્ચ પોલિશેનિયાની નજીક આવેલા...

કચ્છનાં સફેદ રણમાં ધોરડો ખાતે ઉભા થયેલા ટેન્ટ સિટીમાં યોજાયેલી દેશભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ડીજી કોન્ફરન્સને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવી લાગણી...

ભારત અને જપાને દ્વિપક્ષીય સંબંધોને નવા આયામ આપતાં શનિવારે ગુજરાતના અમદાવાદ અને મહારાષ્ટ્રના મુંબઇ વચ્ચે રૂ. ૯૮,૦૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારા બુલેટ ટ્રેન...

જનતાની માગ અને વિનંતીના આધારે ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલ-યુકે (FISI) દ્વારા શનિવાર, ૧૨ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ સ્વામી વિવેકાનંદ હોલ, વિશ્વ હિન્દુ...

ક્રિકેટચાહકો જેનો લાંબા સમયથી ઇંતઝાર કરી રહ્યા હતા તે ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ મુદ્દે...

૧૩ વર્ષ જૂના હિટ એન્ડ રન કેસમાં બોમ્બે હાઇ કોર્ટે બોલીવૂડ સ્ટાર સલમાન ખાનને તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સેશન્સ કોર્ટે...

માણસે જ્યારેથી જન્મ લીધો છે ત્યારથી તેનો ઇરાદો આભને આંબવાનો જ રહ્યો છે. ચાહે તો મકાનો બાંધીને હોય કે પછી આકાશમાં ઉડવાનો. છેલ્લા પાંચ વર્ષમાં પાંચ ગગનચુંબી...

વૈશ્વિક પર્યાવરણમાં થઇ રહેલો બદલાવ ધનિક દેશોનું પાપ છે. આ માટે ભારત જરા પણ જવાબદાર નથી. ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં પ્રભાવશાળી દેશોએ વધુ જવાબદારી નિભાવવી...