ભાજપના ભવ્ય વિજયમાં સંઘનું યોગદાનઃ મમતા સામેના રોષને મતમાં ફેરવ્યો

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપની જે તાકાત દેખાઈ રહી છે, તે અચાનક ઉઠેલી કોઈ લહેરનું પરિણામ નથી, પરંતુ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ની લગભગ દોઢ દાયકા લાંબી તૈયારીનું પરિણામ પણ છે. 2011માં બંગાળમાં આશરે 530 શાખા હતી, જે હવે વધીને 2500થી...

સિલિકોન વેલીમાં બોલબાલા છે દ્વારકેશ પટેલના પોડકાસ્ટની

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની જાદુઈ દુનિયામાં જ્યાં ભલ-ભલા ટેક દિગ્ગજ પણ ટેક્નોલોજીના ઘોંઘાટ ખોવાઈ જતા જોવા મળે છે ત્યાં દ્વારકેશ પટેલ નામનો તરવરિયો યુવાન સિલિકોન વેલીની એઆઇ કોમ્યુનિટીમાં સૌથી મહત્વપૂર્ણ અવાજોમાંના એક તરીકે ઉભરી આવ્યો છે. 25...

ઈયુ રેફરન્ડમના પરિણામે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ યુરોપની રચના સંદર્ભે બ્રિટિશ મતદારોની મૂળભૂત ચિંતા ઉજાગર કરી છે.પ્રતિષ્ઠિત પ્રતીક સમાન સર વિન્સ્ટન ચર્ચિલે તેમના...

બ્રિટિશ નાગરિકોએ ૪૩ વર્ષ યુરોપિયન યુનિયન સાથે રહ્યા પછી ૨૩ જૂનના રેફરન્ડમમાં ઈયુમાંથી વિદાય લેવાનો નિર્ણય જાહેર કર્યા પછી સમગ્ર વિશ્વમાં જાણે ભૂકંપ આવી...

બ્રિટિશ નાગરિકોએ યુરોપિયન યુનિયનથી અળગાં થવાનો નિર્ણય જાહેર કર્યા પછી વિદેશોમાં રજાઓ માણવા ગયેલાં બ્રિટિશ પર્યટકોની માઠી પરિસ્થિતિ થઈ છે. પાઉન્ડની કિંમત સતત ઘટી રહી હોવાથી બેન્કો અને એટીએમ મશીનોએ ડૂબતાં પાઉન્ડને એક્સચેન્જ કરવાનું નકારવાથી બ્રિટિસ...

યુકે ઈયુથી અલગ પડશે તે નિશ્ચિત થઈ ગયું છે, પરંતુ કોર્ટમાં ડાઈવોર્સનો કેસ લાંબો ચાલે છે તે જ રીતે આ છૂટાછેડાની પ્રક્રિયા પણ લાંબી ચાલશે. યુકે યુરોપિયન યુનિયનમાં...

યુરોપિયન યુનિયનની બહાર નીકળી જવાનો લોકચુકાદો આવ્યા પછી પણ લાખો લોકો રેફરન્ડમના પરિણામનો વિરોધ કરી રહ્યા છે. ૫૧.૯ ટકાએ ઈયુ છોડવાની અને ૪૮.૧ ટકાએ ઈયુમાં...

યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો નિર્ણય યુકેની પ્રજા દ્વારા જાહેર કરાયા પછી પણ આંતરિક વિખવાદ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રેફરન્ડમમાં સ્કોટલેન્ડ અને...

બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી ફારેગ થવાનો નિર્ણય રેફરન્ડના પગલે જા૪હેર કરતા સમગ્ર વિશ્વમાં તેના આકરા પ્રત્યાઘાત પડ્યા છે. વિશ્વના નેતાઓએ આ મુદ્દે પોતાના...

બ્રેક્ઝિટના મુદ્દે પરાજ્ય પછી વડા પ્રધાન ડેવિડ કેમરને ઓક્ટોબર સુધીમાં રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે ત્યારે ભાવિ વડા પ્રધાન કોણ હશે તે બાબતે જોરશોરથી...

ઈયુ રેફરન્ડમમાં બ્રેક્ઝિટના વિજયના પગલે લેબર પાર્ટીમાં જેરેમી કોર્બીનની નેતાગીરી સામે બળવાના મંડાણ થયા છે. મંગળવારે કોર્બીન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત...

બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો નિર્ણય રેફરન્ડમ મારફત જાહેર કર્યા પછી ઈયુના બાકીના ૨૭ સભ્યો પણ બ્રિટન વેળાસર સંઘમાંથી બહાર જાય તે માટે ઉતાવળા થયા છે. ઈયુના છ સ્થાપક દેશોએ બ્રેક્ઝિટ પરિણામ પછી તત્કાળ બેઠક યોજી હતી, જેમાં બ્રિટને વેળાસર...



to the free, weekly Gujarat Samachar email newsletter