
આશરે ૧૬ વર્ષ પહેલા ક્વીન એલિઝાબેથ કોન્ફરન્સ સેન્ટર,લંડન ખાતે ફાર્માસ્યુટિકલ સર્વિસીસ નેગોશિયેટિંગ કમિટી (PSNC)ની બેઠક દરમિયાન મારી મુલાકાત ડે લુઈશ ફાર્મસીના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાતામાં બે મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો દરમિયાન ભારતના ભવિષ્ય માટેનું વ્યાપક વિઝન રજૂ કર્યું હતું. એક તરફ તેમણે યોગ દ્વારા આંતરિક સંતુલન, આરોગ્ય અને સામૂહિક સુખાકારીનો સંદેશ આપ્યો હતો, તો બીજી તરફ રાષ્ટ્રીય...
દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે 49મી એજીએમને સંબોધતા કંપનીના ગ્રોથના આગામી તબક્કાનો રોડમેપ રજૂ કર્યો હતો. જેમાં એઆઇ, સેટેલાઇટ બ્રોડબેન્ડ, ગ્રીન એનર્જી અને રિટેલ બિઝનેસનો સમાવેશ થાય છે. સાથે...

આશરે ૧૬ વર્ષ પહેલા ક્વીન એલિઝાબેથ કોન્ફરન્સ સેન્ટર,લંડન ખાતે ફાર્માસ્યુટિકલ સર્વિસીસ નેગોશિયેટિંગ કમિટી (PSNC)ની બેઠક દરમિયાન મારી મુલાકાત ડે લુઈશ ફાર્મસીના...

ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પ્રદેશ ભાજપ પ્રમુખને તેમનું રાજીનામું મોકલી આપ્યું છે. આ પહેલાં તેમણે ફેસબુક પેજ પર રાજીનામાની જાહેરાત કરી હતી. ફેસબુક...

ઉત્તર કાશ્મીરના હંદવાડાના કલામાબાદમાંથી જીવતા ઝડપાયેલા લશ્કર-એ-તોઈબાના પાકિસ્તાની આતંકવાદી બહાદુર અલી ઉર્ફે સૈફુલ્લાહની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)...

કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કડવાશ વધી રહી છે ત્યાં ભારત સરકારે એક આકરો નિર્ણય લીધો છે. ભારતે પાકિસ્તાન સ્થિત હાઇ કમિશનમાં...

ઉના અને તાલુકાનું મોટા સમઢિયાળા ગામ રાષ્ટ્રીય સ્તરે ગાજી રહ્યા છે. દલિતો ઉપર થયેલા અત્યાચારની ઘટનાનાં ઘેરા પડઘા રાષ્ટ્રીય રાજકારણની ગલીઓમાં શમતા નથી. પીડિત...

વર્ષ ૨૦૦૧માં BRIC રાષ્ટ્ર તરીકે ભારતના ઉદ્ભવ સાથેની સંભાવનાઓ હવે અનંત જણાય છે. ઉભરતી આર્થિક તાકાત બનવા ઉપરાંત, ભારતે તેના વૈશ્વિક હિતોને આગળ વધારવા તેની...

ગત થોડાં વર્ષોમાં પ્રોફેશનલ ક્ષેત્રોમાં બ્રિટિશ એશિયન પ્રતિનિધિત્વમાં સંગીન વધારો થયો છે. બ્રિટિશ જીવનમાં અવિભાજ્ય અંગ બની ગયેલી એશિયન કોમ્યુનિટી દેશના...

કાશ્મીરી યુવાનોને રમખાણો તરફ વાળનારા, તેમની કરિયર બરબાદ કરનાર અલગતાવાદી નેતાઓએ તેમનાં ખુદના સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે કાશ્મીરથી ક્યાંય દૂર સુરક્ષિત જગ્યાએ...

ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને ફરી એક વખત નીચાજોણું થયું છે. દેશની સર્વોચ્ચ અદાલતે બુધવારે અરુણાચલ પ્રદેશમાં નાબામ તુકીનાં નેતૃત્વ હેઠળની કોંગ્રેસ...

આણંદ જિલ્લાના ભાદરણ ગામે ભોળાનાથ મહાકાળેશ્વરના સાન્નિધ્યમાં શનિવાર ૯ જુલાઈના દિવસે ભક્તિતર્પણનો સુંદર અને અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુશ્રી માયાબહેન...