
લંડનઃ શાહી પરિવારના સભ્યો સહિત સમગ્ર બ્રિટનના પ્રજાજનો જેના આગમનની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ અને ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમના...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
લંડનઃ શાહી પરિવારના સભ્યો સહિત સમગ્ર બ્રિટનના પ્રજાજનો જેના આગમનની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ અને ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમના...
લાસ વેગાસઃ કેસિનો સિટીમાં શનિવારે ખેલાયેલો ફાઇટ ઓફ ધ સેન્ચુરી જંગ ‘મની મેન’ના હુલામણા નામે જાણીતા અમેરિકી બોક્સર ફ્લોઇડ મેવેદર જુનિયરે જીત્યો છે. વેલ્ટરવેઇટ...
કાઠમાંડુ, નવી દિલ્હીઃ ભયાનક ભૂકંપે હચમચાવ્યાના આઠ દિવસ બાદ સોમવારે નેપાળ સરકારે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ, બચાવકાર્યમાં...
કાઠમાંડુઃ નેપાળમાં ગયા સપ્તાહે આવેલા ભૂકંપમાં આશરે અઢી લાખ મકાનો કાં તો સંપૂર્ણ ધરાશયી થઇ ગયા છે અથવા તો તેમાં વસવાટ ન કરી શકાય એટલી હદે જોખમી બની ગયા છે. આ ભૂકંપથી મકાનો ઉપરાંત વીજળીના થાંભલા, વૃક્ષોનો પણ સોથ વળી ગયો છે. નેપાળમાં શનિવારે આવેલો...
કાઠમાંડુઃ ૨૫ એપ્રિલના વિનાશક ભૂકંપે નેપાળની ઇમારતોને જમીનદોસ્ત કરી નાખવાની સાથોસાથ અહીંના અર્થતંત્રને સંપૂર્ણપણે તોડી પાડ્યું છે. ભૂકંપે વેરેલા વિનાશથી નેપાળને આશરે ૨૦ ખર્વ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. નિષ્ણાતો એવું માને છે કે આપત્તિમાંથી...
મુંબઇ, કાઠમાંડુઃ નેપાળમાં ૨૫ એપ્રિલે આવેલા વિનાશક ભૂકંપ બાદ ત્યાંના રિપોર્ટીંગ માટે ગયેલી સીએનએનના પત્રકાર સંજય ગુપ્તાએ એક બાળકીના માથાનું ઓપરેશન કરીને દુનિયા સામે એક નવી મિશાલ રજૂ કરી છે. વ્યવસાયે ન્યૂરો સર્જન સંજય ગુપ્તા જ્યારે સમાચાર કવરેજ...
કાઠમાંડુ, નવી દિલ્હી, વોશિંગ્ટનઃ નેપાળમાં ૨૫મી એપ્રિલે આવેલા ૭.૯ની તીવ્રતાના વિનાશક ભૂકંપે ભારતીય ઉપખંડની ભૂગોળને પણ ખળભળાવી મૂકી છે. અમેરિકાની કોલંબિયા યુનિર્વિસટીની લેમોન ડોહેર્તી અર્થ ઓબ્ઝર્વેટરીના પ્રોફેસર કોલિન સ્ટાર્કે જણાવ્યું છે કે ભૂકંપને...
કાઠમંડુ, નવી દિલ્હીઃ હિમાલયના ખોળે વસેલા નેપાળને આઠ દસકા બાદ ફરી એક વખત વિનાશક ભૂકંપે તહસનહસ કરી નાંખ્યું છે. વિશ્વના એકમાત્ર હિન્દુ રાષ્ટ્રની ઓળખ ધરાવતા...
વાનકુંવરઃ ભારત અને કેનેડા વચ્ચે ૪૨ વર્ષના લાંબા અરસા પછી સહકારના નવા યુગનો આરંભ થયો છે. કેનેડાના બે દિવસના પ્રવાસને ઐતિહાસિક ગણાવતા વડા પ્રધાન નરેન્દ્ર...
પેરિસઃ ત્રણ દેશોના વિદેશ પ્રવાસનો શુક્રવારથી સત્તાવાર પ્રારંભ કરતાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરઆંગણે કટ્ટરવાદી સંગઠનોની વધેલી સક્રિયતા મધ્યે જણાવ્યું...