તમે ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...

યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

ભારત અને જર્મનીએ મજબૂત દ્વિપક્ષીય સંબંધોની દિશામાં ઐતિહાસિક ડગલું માંડતા ૧૮ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ચાર દિવસના ભારત પ્રવાસે પહોંચેલા જર્મનીના...

દોઢ વર્ષના ટૂંકા ગાળામાં બીજી વખત અમેરિકાના પ્રવાસે પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની સાથોસાથ તેમના ડ્રીમ પ્રોજેક્ટ...

ભારતના મહાન ક્રાંતિકારી અને ઇન્ડિયન નેશનલ આર્મી (આઈએનએ)ના સ્થાપક સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ છેલ્લા સાત દસકાથી રહસ્ય બની રહ્યું છે ત્યારે પશ્ચિમ બંગાળ સરકારે...

પાટીદાર અનામત આંદોલન સમિતિ અને મુખ્ય પ્રધાન વચ્ચે સોમવારે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. મુખ્ય પ્રધાન નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આંદોલનના યુવા નેતા હાર્દિક...

છેલ્લા કેટલાક દિવસથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે બિહાર વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ બુધવારે જાહેર થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહાર...

પાટીદાર અનામત આંદોલન ગત સપ્તાહે હિંસા બાદ થોડા સમય માટે અટકી ગયું હતું અને હવે રાજ્યમાં જનજીવન થાળે પડતું ગયું છે. શાળા-કોલેજો, સરકારી ઓફિસો રાબેતા મુજબ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુકેની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ધ યુરોપ ઈન્ડિયા ફોરમ (EIF) દ્વારા ૧૩ નવેમ્બરે વેમ્બલી સ્ટેડિયમમાં ભવ્ય સ્વાગત...

પટેલ સમાજને અન્ય પછાત વર્ગમાં અનામત આપવાની માગ સાથે છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા આંદોલને મંગળવારે મોડી રાત્રે રાજ્યભરમાં હિંસક વળાંક લીધો હતો. શહેરના...

અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે યોજાયેલી વિશાળ મહાક્રાંતિ રેલીમાં પાટીદાર સમાજે બુલંદ અવાજે અનામતની માગણી કરી છે. ગુજરાતભરમાંથી ઉમટી પડેલા પાંચેક...

પાકિસ્તાનની અવળચંડાઇ વધુ એક વખત ભારત-પાકિસ્તાન શાંતિપ્રક્રિયાને ખોરંભે પાડે તેવી શક્યતા છે. ૨૩-૨૪ ઓગસ્ટે નવી દિલ્હીમાં બન્ને દેશના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર...



to the free, weekly Gujarat Samachar email newsletter