
જમ્મુ-કાશ્મીરના ઉરીમાં લશ્કરી છાવણી પર આતંકવાદી હુમલો થયા બાદ કાશ્મીરની લડાઇને યુનાઇટેડ નેશન્સ (યુએન)ના મંચ પર લઇ ગયેલા પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાતામાં બે મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો દરમિયાન ભારતના ભવિષ્ય માટેનું વ્યાપક વિઝન રજૂ કર્યું હતું. એક તરફ તેમણે યોગ દ્વારા આંતરિક સંતુલન, આરોગ્ય અને સામૂહિક સુખાકારીનો સંદેશ આપ્યો હતો, તો બીજી તરફ રાષ્ટ્રીય...
દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે 49મી એજીએમને સંબોધતા કંપનીના ગ્રોથના આગામી તબક્કાનો રોડમેપ રજૂ કર્યો હતો. જેમાં એઆઇ, સેટેલાઇટ બ્રોડબેન્ડ, ગ્રીન એનર્જી અને રિટેલ બિઝનેસનો સમાવેશ થાય છે. સાથે...

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં લશ્કરી છાવણી પર આતંકવાદી હુમલો થયા બાદ કાશ્મીરની લડાઇને યુનાઇટેડ નેશન્સ (યુએન)ના મંચ પર લઇ ગયેલા પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફને...

આ વર્ષના એશિયન એચિવર્સ એવોર્ડ્સમાં લોર્ડ નરેન્દ્ર પટેલને મેડિકલ પ્રોફેશનમાં તેમની સેવાઓ બદલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો તે મારા માટે ઘણી મહત્ત્વની...

જમ્મુ-કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) સાથે જોડાયેલા ઉરીમાં થયેલા આતંકી હુમલામાં ના-પાક પાકિસ્તાનનો હાથ હોવાના નક્કર પુરાવા મળ્યા છે. અમેરિકા, રશિયા,...

વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા ટોચના ૧૦૦ ધનાઢય ભારતીયોની યાદી જાહેર થઇ છે, જેમાં રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી સતત નવમા વર્ષે ટોચના ક્રમે રહ્યા...

હાઉસ ઓફ લોર્ડ્સમાં નવનિયુક્ત ભારતીય મૂળના લોર્ડ જિતેશ ગઢિયાએ વિશ્વના સૌથી પ્રાચીન ધર્મગ્રંથ ઋગ્વેદના પાઠના ઉપયોગથી ક્વીન એલિઝાબેથ દ્વિતીય પ્રતિ રાજ્યનિષ્ઠાના...

સપ્ટેમ્બરનું આગમન અને પાનખરના આરંભ સાથે રોજિંદી દોડધામ અને ઘરેડ શરૂ થઈ જાય છે. ફરી નોકરી-ધંધામાં પરોવાઈ જાવ, વિદ્યાર્થીઓ ફરી શાળાઓમાં જતાં થાય, યુનિવર્સિટીના...

યુકેના લોહાણાઓ વિશે એશિયન વોઈસમાં મારો લેખ તમારામાંથી ઘણાએ વાંચ્યો હશે, જેમાં લોહાણાઓના ભવ્ય ઈતિહાસ અને લંડનમાં તેમની ઉપસ્થિતિ તરફ દોરી જતી પશ્ચાદભૂને...

જમ્મુ અને કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) નજીક આવેલા ઉરી સેક્ટર સ્થિત ભારતીય સેનાની ૧૨મી બ્રિગેડનાં મુખ્ય મથક પર રવિવારે પરોઢિયે પાકિસ્તાન સમર્થિત...

ચીનમાં યોજાયેલી જી-૨૦ સમિટમાં પાકિસ્તાનને ઉઘાડું પાડ્યા બાદ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આસિયાન’ બેઠકમાં પાકિસ્તાનને નિશાન બનાવીને આતંકવાદને પ્રોત્સાહન...

તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે કાવેરી નદીના પાણી માટે શરૂ થયેલો વિવાદ હિંસક બની ગયો છે. આ પહેલાં કર્ણાટકને ૧૫ હજાર ક્યુસેક પાણી રોજ છોડવાનો આદેશ અપાયો હતો....