પ્રેસ્ટન પૂ. ભાઇશ્રીની શ્રીમદ ભાગવત કથા

ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરના પ્રેસ્ટન નગરમાં "હરે કૃષ્ણ હરે કૃષ્ણ"ના જયઘોષથી ધરતી આકાશ ધન્ય ધન્ય થઇ રહ્યા છે. જ્યાં ઘનઘોર વાદળ છવાયેલાં રહેતાં એ ભૂમિ પર સૂર્યનારાયણ પણ નારાયણના આઠમા અવતાર શ્રીકૃષ્ણની કથા સાંભળવા તેજપૂંજથી પ્રકાશી રહ્યા છે...

સ્વદેશી અને આત્મનિર્ભરતા વિકસિત ભારતનો રાજમાર્ગ

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં સોમવારે વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકાર જીએસટીમાં કાપ મૂકવા જઈ રહી છે. તેનાથી નાના ઉદ્યોગસાહસિકોને મદદ મળશે. ઘણી વસ્તુઓ પર ટેક્સ ઘટી જશે. દિવાળીએ સૌને ખુશીઓનું ડબલ બોનસ મળશે. આજે સ્વચ્છતાની...

લંડનઃ યુકેના જસ્ટિસ મિનિસ્ટર અને સાંસદ શૈલેશ વારાએ શ્યામજી કૃષ્ણ વર્માને ઓનરેબલ સોસાયટી ઓફ ઈનર ટેમ્પલમાં પુનઃસ્થાપિત કરતું મરણોત્તર પ્રમાણપત્ર વડા પ્રધાન...

લંડનઃ એશિયન મૂળના સૌથી લાંબો સમય સેવારત સાંસદ કિથ વાઝે પાર્લામેન્ટના ગૃહોના સંયુક્ત સત્ર સમક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક સંબોધનની પ્રશંસા કરી...

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ નવેમ્બરે યુકેમાં આગમન પછી લંડનમાં બિઝનેસ મીટિંગને સંબોધન કર્યું હતું. આ બેઠકમાં બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરન, લંડનના...

લંડનઃ વેમ્બલી સ્ટેડિયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત સમારંભના આયોજકો UKWelcomesModiના પરફોર્મર્સ અને કળાકારોએ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરનને ડાઉનિંગ સ્ટ્રીટ જઈને ખાસ તૈયાર કરાયેલી ટિકિટ સાથે આમંત્રણ પાઠવ્યું હતું. બ્રિટિશ ઈન્ડિયન...

લંડનઃ વિશ્વભરમાં વસતાં ભારતીયોના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા ભારતીય સમુદાય જ નહીં, બ્રિટિશ પ્રજાજનો પણ થનગની રહ્યા છે. ૧૨થી ૧૪ નવેમ્બરના...

લંડનઃ વડા પ્રધાનની આ મુલાકાત તેમના રાજકીય ભાવિમાં નોંધપાત્ર અને નાટ્યાત્મક વળાંકની પ્રતિનિધિ છે. નરેન્દ્ર મોદી ૨૦૦૨માં ગુજરાતના મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે ગોધરાકાંડ જેવી કોમી હિંસા રોકવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો થતા રહ્યા છે. મોદીએ હંમેશાં...

લંડનઃ વડા પ્રધાન મોદી ૧૪ નવેમ્બરે લંડનમાં આંબેડકર ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. નોર્થવેસ્ટ લંડનમાં કિંગ હેન્રી રોડ પરનો ૨૦૫૦ ચોરસ ફીટનો ત્રણ માળનો બંગલો મહારાષ્ટ્ર...

છેલ્લા ૨૦ વર્ષથી નાસતોફરતો અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ઉર્ફે રાજેન્દ્ર સદાશિવ નિખાળજે ઇન્ડોનેશિયાના વિખ્યાત ટુરિસ્ટ આઇલેન્ડ બાલીમાં ઇન્ટરપોલના હાથે ઝડપાઇ...

ભારતની સર્વોચ્ચ અદાલતે એક સિમાચિહનરૂપ ચુકાદામાં ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિયુક્તિ કરતી બે દસકા જૂની પાંચ જજોની બનેલી કોલેજિયમ સિસ્ટમના સ્થાને નેશનલ...

૧૪ વર્ષના લાંબા વનવાસ પછી વતન પરત ફરી રહેલા ભગવાન શ્રીરામને વધાવવા દિપોત્સવી પર્વ ઉજવવામાં આવે છે. અને આ જ સપરમા પર્વે આપણને ૧૪ વર્ષના લાંબા સંઘર્ષ પછી...



to the free, weekly Gujarat Samachar email newsletter