દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

રાષ્ટ્રપતિનાં પ્રવચનના આભાર પ્રસ્તાવ પરની ચર્ચા વેળા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. મોદીએ કોંગ્રેસના જ નેતા અને પૂર્વ વડા પ્રધાનો...

નાણા પ્રધાન અરુણ જેટલીએ સોમવારે લોકસભામાં વર્ષ ૨૦૧૬-૧૭ માટે ગ્રામલક્ષી, ગરીબલક્ષી, કિસાનલક્ષી બજેટ રજૂ કર્યું હતું. સમાજવાદ અને મૂડીવાદ વચ્ચે સંતુલન સાધવાનો...

ભારતના તો શું દુનિયાના ગુનાખોરીના ઇતિહાસમાં પણ ભાગ્યે જ બની હશે તેવી અરેરાટીભરી ઘટના મુંબઇના સીમાડે નોંધાઇ છે. મહાનગરથી ૩૨ કિલોમીટર દૂર થાણેના કાસારવડવલી...

ભારત સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે ગુરુવારે લોકસભામાં મોદી સરકારનું બીજું અને વર્ષ ૨૦૧૬-૧૭નું રેલવે બજેટ રજૂ કર્યું હતું. રેલવે પ્રવાસીઓને કેન્દ્રમાં...

પ્રવાસીઓ તેમજ માલસામાનના પરિવહનમાં ભારતની લાઇફલાઇન ગણાતી ભારતીય રેલ દેશમાં ૬પ૮૦૮ કિલોમીટરનું નેટવર્ક ધરાવે છે, દરરોજ સરેરાશ ૧૯ હજાર ટ્રેન દોડે છે અને પ્રતિ...

લંડન, કમ્પાલાઃ યુગાન્ડામાં હિંસક બનેલી ચૂંટણીના પરિણામો જાહેર થવા સાથે ૭૧ વર્ષીય પ્રમુખ યોવેરી મુસેવેની સતત પાંચમી મુદત માટે પ્રમુખપદે આસીન થયા છે. મુસેવેનીએ...

લંડન, બ્રસેલ્સઃ વડાપ્રધાન ડેવિડ કેમરને મેરેથોન સમિટ પછી બ્રિટનને યુરોપિયન યુનિયનમાં ખાસ દરજ્જો અપાવવા માટેનો કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે યુરોપીય...

આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને જનરલ થિયરી ઓફ રિલેટિવિટીની થિયરી આપતા એવો મત વ્યક્ત વહેતો કર્યો હતો કે ગ્રેવિટી-વેવ્સ એટલે કે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘મેક ઇન ઇન્ડિયા’ સપ્તાહનો ૧૩મી ફેબ્રુઆરીના રોજ મુંબઈનાં બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ભવ્ય શુભારંભ...

ભારતના પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાન જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના કેમ્પસમાં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાના દોષિત અફઝલ ગુરુ અને મકબૂલ બટ્ટને શ્રદ્ધાંજલિ...



to the free, weekly Gujarat Samachar email newsletter