પાકિસ્તાન માટે પ્લાન ફાઇનલ?

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...

ભારેલો અગ્નિ

પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...

લંડનઃ હિતેન પટેલ પોતાની ખેલ ભજવણીની કળા અને શિલ્પાકૃતિઓ મારફત પળોમાં જીવવાની ફિલોસોફીને મૂર્તિમંત બનાવે છે. બન્ને પાસાને ઓળખવા તેઓ સુપરહિરો ફિલ્મોની સાથોસાથ...

કોલકતાઃ ‘ઇંડિયા કા ત્યૌહાર’ આઈપીએલ-સિઝન ૮ની ફાઇનલ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપરકિંગ્સને ૪૧ રને હરાવીને બીજી વખત ટાઇટલ કબ્જે કર્યું છે. મુંબઈએ ૨૦૨...

વલસાડ, જેક્સન વિલ (ફ્લોરિડા)ઃ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના હરિયા ગામના વતની અને યુએસમાં ફ્લોરિડાના જેક્સન વિલમાં એક રિટેઇલ શોપ સંભાળતા અનાવિલ યુવાનની...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે શાસનધૂરા સંભાળ્યાને એક વર્ષ થયું છે. આ એક વર્ષમાં તેમણે ૧૮ દેશોની મુલાકાત લીધી અને આશરે બે મહિના (૫૫ દિવસ) તો તેઓ વિદેશોમાં જ રહ્યા છે. તેમણે એ સમયમાં કેટલાક દેશોને નાણાકીય મદદનું વચન પણ આપ્યાં....

મથુરાઃ દિલ્હીની ગાદી પર એનડીએ સરકારનું એક વર્ષ પૂર્ણ થવાની પૂર્વસંધ્યાએ જિલ્લાના નંગલા ચંદ્રભાણમાં રેલી સાથે ભાજપની મહાઉજવણીનો આરંભ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર...

સિઓલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સાઉથ કોરિયા પ્રવાસ બન્ને દેશો વચ્ચેની દ્વિપક્ષીય ભાગીદારીને એક નવીન ઊંચાઈએ લઈ ગયો છે. સોમવારે સાઉથ કોરિયા પહોંચેલા મોદીની...

ઉલાન-બાટોર (મોંગોલિયા)ઃ ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં ચીનથી મોંગોલિયા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોંગોલિયાની આર્થિક ક્ષમતા અને માળખાકીય સુવિધાઓના...

બૈજિંગ, ઉલાન-બાટોર, સિઓલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉત્તર અને પૂર્વીય દેશોનો છ દિવસનો પ્રવાસ ભારતના અર્થતંત્ર માટે બહુ ફળદ્રુપ સાબિત થાય તેવો આશાસ્પદ...

શિયાન, બૈજિંગ, શાંઘાઇઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેઇક ઇન ઇંડિયા’ ઓળઘોળ થઇ ગયું છે. ત્રણ દિવસના ચીન પ્રવાસના પ્રારંભે ભારત અને ચીન વચ્ચે અનેકવિધ ક્ષેત્રોને...

‘ગુજરાત જેવો ચમત્કાર...’મોદી અને જિનપિંગ વચ્ચેની શિખર મંત્રણા બાદ એસ. જયશંકરે પત્રકારોને જણાવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે વડા પ્રધાન મોદીને પૂછયું હતું કે, તેમનાં નેતૃત્વમાં ગુજરાતમાં (વિકાસનો) ચમત્કાર કેવી રીતે થયો અને હવે તેઓ રાષ્ટ્રીયસ્તરે...



to the free, weekly Gujarat Samachar email newsletter