મહારાષ્ટ્રના ગવર્નરે વડાપ્રધાન સ્ટાર્મરનું મુંબઇ એરપોર્ટ પર સ્વાગત કર્યું

ભારત પહોંચેલા યુકેના વડાપ્રધાન સ્ટાર્મરનું મુંબઇ એરપોર્ટ પર સ્વાગત મહારાષ્ટ્રના ગવર્નર આયાર્ય દેવવ્રત દ્વારા કરાયું હતું..

બ્રિટનમાં ખાલિસ્તાની ઉગ્રવાદને ડામવા મોદીએ સ્ટાર્મરને સલાહ આપી

બ્રિટનનાં પીએમ સ્ટાર્મર સાથેની દ્વિપક્ષીય મંત્રણા વખતે ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો પણ ચર્ચાયો હતો જેમાં ભારતના પીએમ મોદીએ તેમને કહ્યું હતું કે સમાજને આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ હિંસક ઉગ્રવાદ માટે કરવાની મંજૂરી આપી શકાય નહીં. 

માણસે જ્યારેથી જન્મ લીધો છે ત્યારથી તેનો ઇરાદો આભને આંબવાનો જ રહ્યો છે. ચાહે તો મકાનો બાંધીને હોય કે પછી આકાશમાં ઉડવાનો. છેલ્લા પાંચ વર્ષમાં પાંચ ગગનચુંબી...

વૈશ્વિક પર્યાવરણમાં થઇ રહેલો બદલાવ ધનિક દેશોનું પાપ છે. આ માટે ભારત જરા પણ જવાબદાર નથી. ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં પ્રભાવશાળી દેશોએ વધુ જવાબદારી નિભાવવી...

સેંકડો સશસ્ત્ર જૂથો વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષના કારણે સીરિયામાંથી મોટા પાયે લોકોની હિજરત ચાલુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૬ લાખ કરતા પણ વધારે શરણાર્થીઓ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસના ત્રીજા દિવસે ભારત-મલેશિયાએ સાઇબર સુરક્ષા, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને માળખાગત સુવિધા વિકસાવવા સંબંધિત ત્રણ સમજૂતી...

લંડનઃ યુકેના જસ્ટિસ મિનિસ્ટર અને સાંસદ શૈલેશ વારાએ શ્યામજી કૃષ્ણ વર્માને ઓનરેબલ સોસાયટી ઓફ ઈનર ટેમ્પલમાં પુનઃસ્થાપિત કરતું મરણોત્તર પ્રમાણપત્ર વડા પ્રધાન...

લંડનઃ એશિયન મૂળના સૌથી લાંબો સમય સેવારત સાંસદ કિથ વાઝે પાર્લામેન્ટના ગૃહોના સંયુક્ત સત્ર સમક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક સંબોધનની પ્રશંસા કરી...

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ નવેમ્બરે યુકેમાં આગમન પછી લંડનમાં બિઝનેસ મીટિંગને સંબોધન કર્યું હતું. આ બેઠકમાં બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરન, લંડનના...

લંડનઃ વેમ્બલી સ્ટેડિયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત સમારંભના આયોજકો UKWelcomesModiના પરફોર્મર્સ અને કળાકારોએ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરનને ડાઉનિંગ સ્ટ્રીટ જઈને ખાસ તૈયાર કરાયેલી ટિકિટ સાથે આમંત્રણ પાઠવ્યું હતું. બ્રિટિશ ઈન્ડિયન...

લંડનઃ વિશ્વભરમાં વસતાં ભારતીયોના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા ભારતીય સમુદાય જ નહીં, બ્રિટિશ પ્રજાજનો પણ થનગની રહ્યા છે. ૧૨થી ૧૪ નવેમ્બરના...

લંડનઃ વડા પ્રધાનની આ મુલાકાત તેમના રાજકીય ભાવિમાં નોંધપાત્ર અને નાટ્યાત્મક વળાંકની પ્રતિનિધિ છે. નરેન્દ્ર મોદી ૨૦૦૨માં ગુજરાતના મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે ગોધરાકાંડ જેવી કોમી હિંસા રોકવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો થતા રહ્યા છે. મોદીએ હંમેશાં...



to the free, weekly Gujarat Samachar email newsletter