
એડિલેડઃ ભારતના ક્રિકેટચાહકોને રવિવારે લગભગ બે મહિના બાદ સારા સમાચાર મળ્યા. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સતત નબળો દેખાવ કરી રહેલી ટીમ ઇંડિયાએ કટ્ટર પ્રતિસ્પર્ધી...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
એડિલેડઃ ભારતના ક્રિકેટચાહકોને રવિવારે લગભગ બે મહિના બાદ સારા સમાચાર મળ્યા. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સતત નબળો દેખાવ કરી રહેલી ટીમ ઇંડિયાએ કટ્ટર પ્રતિસ્પર્ધી...
વારાણસીઃ અમેરિકાના ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાની ભારતયાત્રા દરમિયાન તેમને સોના-ચાંદીના તારથી સજાવાયેલી બનારસી સિલ્કની સાડી ભેટમાં અપાઇ હતી. આ સાડીને તૈયાર...
વોશિંગ્ટનઃ ભારતની મુલાકાત માટે અમેરિકાથી રવાના થતાં પૂર્વે પાકિસ્તાનને આકરો સંદેશો આપતાં પ્રમુખ બરાક ઓબામાએ આતંકનો સફાયો કરવા અને ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ મુંબઇ પર થયેલા આતંકવાદી હુમલાના કાવતરાખોરોને સજા કરવા ચેતવણી આપી છે.
વોશિંગ્ટનઃ નરેન્દ્ર મોદી તેમના સર્જનાત્મક વિચારો માટે જેટલા જાણીતા છે એટલા જ તેઓ વિદેશી નીતિ માટે પણ જાણીતા છે. ઓબામાને ગણતંત્ર દિનની ઊજવણીમાં બોલાવવાનો...
નવી દિલ્હીઃ યુએસ પ્રમુખ બરાક ઓબામા અવારનવાર કહે છે કે તેમના જીવન પર મહાત્મા ગાંધીનો ખૂબ જ પ્રભાવ છે. રવિવારે ઓબામાએ ગાંધીજીના સમાધીસ્થળ રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ...
નવી દિલ્હીઃ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ત્રણ કલાક મંત્રણાઓ બાદ ઘણા મામલાઓમાં સહયોગ અને અટવાઇ પડેલા ઘણા મુદ્દાઓ પર વાતચીત શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓબામા અને મોદી વચ્ચેની રવિવારની મુલાકાતમાં ભારતને...
નવી દિલ્હીઃ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના ભારત પ્રવાસે બન્ને દેશો વચ્ચેની મિત્રતામાં સુવર્ણ પૃષ્ઠ ઉમેર્યું છે. ભારતના ૬૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પધારેલા બરાક ઓબામાના રોકાણ દરમિયાન બન્ને દેશોએ નાગરિક પરમાણુ કરાર,...
નવી દિલ્હીઃ ૨૫ જાન્યુઆરીએ મોડી સાંજે જાહેર થયેલા પદ્મ પુરસ્કારોના વિજેતાઓમાં કુલ ૧૦૪માંથી પાંચ ગુજરાતીઓ છે.
નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે આ વર્ષ માટે ૧૦૪ વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર જાહેર કર્યા છે. આ મહાનુભાવોને એપ્રિલ કે મે મહિનામાં રાષ્ટ્રપતિભવન ખાતે યોજાનાર એક સમારંભમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
નવી દિલ્હી: કડક સુરક્ષા અને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના આતિથ્યમાં ભારતે ૨૬ જાન્યુઆરી પોતાનો ૬૬મો પ્રજાસત્તાક દિન ઉજવ્યો હતો. આજના દિવસે દર વર્ષની જેમ નવી દિલ્હીમાં સેનાની ત્રણેય પાંખના જવાનોએ શાનદાર પરેડ કરી હતી. રાજધાની દિલ્હીમાં વરસાદ અને...