
નવી દિલ્હીઃ ભારત ખાતેના પાકિસ્તાનના હાઇ કમિશનર અબ્દુલ બાસિત સોમવારે કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને મળ્યા હતા અને ગત સપ્તાહે ભારતના વિદેશસચિવ...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
નવી દિલ્હીઃ ભારત ખાતેના પાકિસ્તાનના હાઇ કમિશનર અબ્દુલ બાસિત સોમવારે કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને મળ્યા હતા અને ગત સપ્તાહે ભારતના વિદેશસચિવ...
નવી દિલ્હીઃ ભારતીય જનતા પક્ષને જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે મળીને સહિયારી સરકાર રચવાનો નિર્ણય ભારે પડી રહ્યો છે.
મોદી સરકારે દેશના અર્થતંત્રને ચેતનવંતુ બનાવવાના પ્રયાસ દરમિયાન શ્રેણીબદ્ધ આર્થિક પગલાંઓ લઇને અનેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે. જોકે હજુ તેણે ઘણા લક્ષ્યાંકો હાંસલ કરવાના છે અને આમાં તેને અનેક પડકારોનો સામનો કરવો પડશે.
નાણા પ્રધાન અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યા બાદ સરકારી ટીવી ડીડી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ જણાવી દીધું હતું કે સરકાર હાલ મધ્યમ વર્ગને વધુ રાહતો આપવા...
નાણા પ્રધાન અરુણ જેટલીના બજેટમાં આમ ભારતીયને કે ઉદ્યોગોને ભલે સીધા લાભ ઓછા મળ્યા હોય, પણ અર્થશાસ્ત્રીઓના મતે આ બજેટ ભારતના વિકાસને વેગ આપશે
ભારત સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ૨૬ ફેબ્રુઆરીએ ભારતીય રેલવેને આર્થિક સંકટમાંથી ઉગારવાના ઉદ્દેશ સાથેનું વર્ષ ૨૦૧૫-૧૬નું બજેટ રજૂ કર્યું હતું.
નવી દિલ્હીઃ ભારતીયોને મૂંઝવી રહેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપવા અહીં પ્રયાસ કર્યો છે.
નવી દિલ્હીઃ ભારત સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ૨૬ ફેબ્રુઆરીએ મહાકાય રેલવે તંત્રને આર્થિક સંકટમાંથી ઉગારવાના ઉદ્દેશ સાથે વર્ષ ૨૦૧૫-૧૬નું બજેટ રજૂ કર્યું...
નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર સોમવારથી શરૂ થયું તેના ચાર દિવસ પહેલાં જ પેટ્રોલિયમ મંત્રાલયમાં બહાર આવેલા કોર્પોરેટ જાસૂસી કૌભાંડમાં એક પછી એક વળાંકો આવી...
બ્રિટનમાં સામાન્ય ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ સંદર્ભે ‘ગુજરાત સમાચાર’ સામાન્ય ચૂંટણીના દિવસ ૭ મે સુધી દર સપ્તાહે ડાયસ્પોરાને અસર કરતા ચાવીરૂપ...