
ભક્તિ - શ્રદ્ધા - પરંપરા અને અધ્યાત્મનાં મહાકુંભનો સોમવાર - પોષ સુદ પૂર્ણિમાનાં પવિત્ર દિવસથી શંખનાદ અને ઢોલનગારાનાં નાદ સાથે પ્રારંભ થયો છે. આ સાથે જ...
નાણાકીય વર્ષ 2024-25માં દેશના મુખ્ય રાજકીય પક્ષોને મળેલા દાનના આંકડા જાહેર થયા છે. અને ભાજપ ફરી એકવાર દેશમાં સૌથી વધુ દાન મેળવનારો રાજકીય પક્ષ રહ્યો છે, જ્યારે કોંગ્રેસ બીજા સ્થાને છે. જોકે, ભાજપને મળેલું દાન કોંગ્રેસ સહિત ચારેય રાષ્ટ્રીય પક્ષોને...
કોંગ્રેસે પશ્ચિમ બંગાળ માટે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પાર્ટી કહે છે કે તે બંગાળની બધી 294 બેઠકો પર એકલા ચૂંટણી લડશે. કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પાર્ટી વડા રાહુલ ગાંધી,...

ભક્તિ - શ્રદ્ધા - પરંપરા અને અધ્યાત્મનાં મહાકુંભનો સોમવાર - પોષ સુદ પૂર્ણિમાનાં પવિત્ર દિવસથી શંખનાદ અને ઢોલનગારાનાં નાદ સાથે પ્રારંભ થયો છે. આ સાથે જ...

પ્રયાગરાજ ખાતે 144 વર્ષે યોજાતા મહાકુંભનું આ વખતે વિશેષ મહત્ત્વ અને આકર્ષણ છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ દરમિયાન સંગમમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત...

કેલિફોર્નિયા સ્ટેટના લોસ એન્જલસની આગ અમેરિકાનાં ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી વિનાશક પુરવાર થઈ છે. અમેરિકાની ઈકોનોમીને આગને કારણે 150 બિલિયન ડોલર કરતાં...

બાંગ્લાદેશમાં વચગાળાના સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં સરકાર હિન્દુઓને રક્ષણ પૂરું પાડવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ખૂબ જ અત્યાચાર...

ભારત સરકારના મુખ્ય દ્વિવાર્ષિક કાર્યક્રમ 18મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલન ઓડિશા સરકારના સહયોગમાં 8-10 જાન્યુઆરી દરમિયાન ભુવનેશ્વરના આંગણે યોજાશે....

દેશની કથળતી આર્થિક સ્થિતિ, નબળી વિદેશ નીતિ અને પક્ષમાં આંતરિક વિરોધ સહિતના સંકટોથી ચોમેર ઘેરાયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ છેવટે વડાપ્રધાન પદેથી...

દુનિયાભરના વિકસિત દેશો વ્યાજદરમાં ઘટાડો કરી રહ્યા છે. તેની સામે ભારતમાં લાંબા સમયથી વ્યાજદરમાં કોઈ ઘટાડો થયો નથી. પરિણામે બિનનિવાસી ભારતીયો (NRI) મોટી...

વિશ્વભરમાં ક્રિસમસ અને નવા વર્ષનાં આગમનને ઉમંગ-ઉલ્લાસભેર વધાવવામાં આવ્યું છે. ઠેર-ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળે છે. નવું વર્ષ નવી શરૂઆતનું પ્રતીક છે ત્યારે...

ભારત આજે નવા મિજાજ સાથે આગળ વધી રહ્યું છે. તે દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. દુનિયાની નંબર-1 ફિનટેક ઈકો સિસ્ટમ ભારતમાં છે. ભારત નજીકના...

ભારતને આર્થિક પતનમાંથી બહાર કાઢી વૈશ્વિક મહાસત્તા બનવા માટેનો પાયો રચનારા મહાન અર્થશાસ્ત્રી અને 14મા વડાપ્રધાન મનમોહન સિંહ શનિવારે પંચમહાભૂતમાં વિલિન થઈ...