‘સરદારની ઇચ્છા વિરુદ્ધ નેહરુજીએ કાશ્મીરનું વિભાજન કર્યું’

સરદાર પટેલની 150મી જન્મજયંતીના ઐતિહાસિક અવસરે એકતાનગરમાં યોજાયેલા શાનદાર સમારોહને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આકરા ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું હતું કે સરદાર પટેલ તો સમગ્ર કાશ્મીર ઈચ્છતા હતા, પરંતુ નહેરુજીએ એમ થવા દીધું નહીં,...

સુરક્ષા અને સન્માન સાથે સમાધાન નહીં

એકતાનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી પ્રસંગે આયોજિત એકતા પર્વ અને રાષ્ટ્રીય એકતા પરેડને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દુશ્મન માટે ભારતનો સ્પષ્ટ સંદેશ છે કે આ લોહપુરુષ સરદાર પટેલનું ભારત છે, જે સુરક્ષા અને સલામતી સાથે...

ભારત કૃષિપ્રધાન દેશમાંથી એગ્રિકલ્ચર બાયો ડાઇવર્સિટી દેશ બન્યો છે. જેના દ્વારા કાશ્મીરની કૃષિ પેદાશ હવે કન્યાકુમારીમાં પણ ઊગી શકે છે. ગુજરાતના ઘઉં આસામમાં...

લંડનના સ્ટેનમોર વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ મંદિર (કુમકુમ) - યુકેની સ્થાપનાને 4 ઓગસ્ટના રોજ 11 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે પ્રસંગે યોજાયેલા પાટોત્સવ પ્રસંગે...

અમેરિકામાં આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભારતવંશી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી...

કેરળના વાયનાડમાં મેપ્પાડી પાસે મંગળવારે ભૂસ્ખલન થવાને કારણે 123 લોકોનાં મોત થયાં છે અને 100થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી...

આશરે 1200 કરોડના ખર્ચે અંબાજી શહેરની કાયાપલટનો માસ્ટર પ્લાન તૈયાર થયો છે. યોજના અનુસાર, આગામી ઓક્ટોબર મહિનાથી ત્રણ તબક્કામાં અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું...

મનુ ભાકર તથા સરબજોતે શૂટિંગ ઇવેન્ટમાં મિક્સ્ડ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે મનુ ભાકર એક જ ઓલિમ્પિક ઇવેન્ટ દરમિયાન બે મેડલ જીતનારાં...

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના કુલ મળીને 117 ખેલાડીઓ જુદી - જુદી 16 રમતોની વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે. ઇંડિયન ઓલિમ્પિક એસોસિએશને (આઇઓએ) ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા...

પેરિસ ઓલિમ્પિકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ફ્રાન્સ ત્રીજી વાર ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરી રહ્યું છે અને તેણે સમગ્ર આયોજન માટે ઉડીને આંખે વળગે તેવી...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની દીકરી રાધિકાનો ભવ્ય લગ્નપ્રસંગ ભારતીય સંસ્કૃતિ,...

હત્યાનાં પ્રયાસ પછી અમેરિકાનાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા પહેલા પ્રતિભાવમાં કહ્યું હતું કે કેટલાક લોકોના મતે મારે મરી જવું જોઈતું હતું પણ ભગવાને...



to the free, weekly Gujarat Samachar email newsletter