દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ- 2024એ બે દાયકાના તમામ રેકોર્ડ તોડીને નવો ઈતિહાસ અંકિત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર...

અયોધ્યામાં બનેલું રામમંદિર ઉદ્ઘાટનની સાથે જ દુનિયાભરમાં ફેલાયેલા હિંદુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર બનીને ઊભરશે. આજે જે ભવ્ય રામમંદિર આકાર લઈ રહ્યું છે...

અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા સમારોહની તૈયારી ઉત્સાહપૂર્વક ચાલી રહી છે. મંગળવારથી પૂજાવિધિનો પ્રારંભ થયો છે, જે રવિવાર સુધી ચાલશે. શ્રીરામ...

માત્ર અયોધ્યા જ નહીં, સમગ્ર ભારતવર્ષ ભગવાન શ્રીરામને વધાવવા માટે થનગની રહ્યું છે. દેશવિદેશમાં વસતાં ભારતીયોમાં મંદિર કેવું હશે તે મુદ્દે ઉત્સુકતા પ્રવર્તે...

કોઇ વ્યક્તિ એક સપનું જુએ અને તેને સાકાર કરવા અંતરમનના ઉમળકા સાથે આયોજનબદ્ધ પ્રયાસ કરે તો તેને સાકાર કરવું અશક્ય નથી એ તો આપણે સહુ જાણીએ છીએ. જ્યારે સુરતમાં...

રામજન્મભૂમિ પરિસરમાં દિવ્ય-ભવ્ય મંદિર ઝડપથી આકાર લઈ રહ્યું છે. અહીંયા મંદિર સહિત દસ પ્રોજેક્ટ પર એક સાથે કામકાજ ચાલી રહ્યું છે. રામમંદિર નિર્માણનું 80...

સુરતના ખજોદમાં 3400 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયેલા વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ને ખુલ્લું મૂકતાં વડાપ્રધાન નરેન્દ્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter