
સામાન્ય રીતે ગુજરાતના વેપારીઓ - બિઝનેસમેન માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો સમયગાળો એટલે એનઆરઆઇ સિઝન. દરિયાપારના દેશોમાં વસેલા ભારતીયો - ગુજરાતીઓ આ સમયમાં...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
સામાન્ય રીતે ગુજરાતના વેપારીઓ - બિઝનેસમેન માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો સમયગાળો એટલે એનઆરઆઇ સિઝન. દરિયાપારના દેશોમાં વસેલા ભારતીયો - ગુજરાતીઓ આ સમયમાં...
ગુજરાતમાં ફરી એક વખત ભગવો લહેરાયો છે અને ભાજપે તમામ છ મહાનગરપાલિકા - અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર કબ્જે કરી છે. મહાનગરપાલિકાની રવિવારે...
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડને ત્રીજા રાષ્ટ્રીય લોકડાઉનમાંથી બહાર કાઢવાનો રોડમેપ જાહેર કર્યો છે. તેમણે સોમવારે ચાર તબક્કાની યોજના જાહેર કરી હતી,...
ભારત-ચીન લદ્દાખના વિવાદિત ક્ષેત્રમાંથી પોતાના સૈનિકો પરત ખેંચવા સંમત થઇ ગયાના અહેવાલ આવતાં જ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું...
ભારત-ચીન સરહદી ક્ષેત્રમાં છેલ્લા નવ મહિનાથી પ્રવર્તી રહેલા તણાવનો અંત નજીક આવતો જણાય છે. બન્ને દેશો વચ્ચે કેટલાક મુદ્દે ભલે અસહમતી પ્રવર્તતી હોય, પણ વિવાદિત...
સાંદીપની વિદ્યા સંકુલોના લાભાર્થે પોરબંદરમાં યોજાયેલ રામકથા પ્રસંગે પૂ.ભાઇશ્રી સાથેનો વાર્તાલાપ...
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યાં પછી સર્જાયેલા વિનાશને ૪૮ કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ કુદરતના કોપનો ભોગ બનેલા આ પ્રદેશનો માહોલ એટલો જ ભયાવહ...
કચ્છની આર્થિક, સામાજિક કે રાજકીય ઇતિહાસની વાત કરતી વખતે અગાઉ આાઝાદી પહેલાં અને આઝાદી પછીના સમય ખંડનો ઉલ્લેખ કરતાં પણ હવે ભૂકંપ પહેલાં અને ભૂકંપ પછીના વિકાસ...
વિનાશક ભૂકંપની કારમી થપાટથી ભોંભીતર થયેલા કચ્છને ફરી બેઠું કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે આદરેલા પ્રયાસો થકી આ અવિકસિત જિલ્લામાં ઔદ્યોગિક વાવાઝોડું ફૂંકાયું....
સદીની સૌથી મોટી મહામારી સામે લડી રહેલા ભારતે હવે આર્થિક વિકાસની સાથોસાથ આરોગ્ય સુખાકારી પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ...