દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

કોરોના વાઇરસને કારણે દુનિયાભરમાં ૧૭ કરોડથી વધુ લોકો ચેપગ્રસ્ત થઇ ચુક્યા છે અને ૩૫ લાખથી વધુ લોકો મોતના મુખમાં હોમાઇ ગયા છે. પણ ચીનના વુહાનમાં તેને ઓળખવા...

ભારતના રાજકીય ઇતિહાસમાં સૌથી પ્રભાવી નેતા તરીકે ઉભરી આવેલા વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની સરકારે ૨૬ મે ૨૦૨૧ના રોજ સાત વર્ષ પૂર્ણ કર્યા છે. આ વેળાએ આવો આપણે...

ભારતીય બેન્કોના અબજો રૂપિયા ઓળવીને એન્ટીગુઆમાં આશરો લઇને બેઠેલો મેહુલ ચોકસી અચાનક લાપતા થયા બાદ હવે તેનું પગેરું પડોશી કેરેબિયન દેશ ડોમિનિકામાં મળ્યું...

કોરોના એ ચીન દ્વારા બનાવવામાં આવેલો માનવસર્જિત વાઇરસ છે તેવું ફરી એક વાર પુરવાર થઈ રહ્યું છે. ચીનની વુહાન લેબમાંથી જ કોરોનાનો વાઈરસ લીક થયો છે તેવો સનસનાટીભર્યો...

ભારતભરમાં કોરોના મહામારી વકરી હોવાના અને દર્દીઓના સામૂહિક અંતિમ સંસ્કારો થઇ રહ્યાના સમાચાર દુનિયાભરના અખબારોમાં ચમક્યા. સહુ કોઇએ તે વાંચ્યાં. કોઇએ દુઃખની...

દસકાઓ જૂના દુશ્મન ઇઝરાયલ અને હમાસ વચ્ચે આખરે ૨૦ મેના રોજ સંઘર્ષવિરામ થયો છે. બંનેએ આને પોતપોતાની જીત ગણાવે છે. સંઘર્ષવિરામ લાગુ થતાં જ મોટી સંખ્યામાં પેલેસ્ટિની...

છેલ્લા કેટલાક મહિનાથી કોરોના મહામારી સામે દિવસ રાત લડી રહેલા ભારત માટે સારા સમાચાર છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને રિકવરી...

ભારતમાં ૨૬ દિવસ બાદ પહેલી વાર નવા કેસની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે અને ૩ લાખથી ઓછા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સોમવારે નવા...

કોરોનાની બીજી લહેરે દેશમાં મૂળભૂત સુવિધાઓના અભાવને ખુલ્લો પાડ્યો છે. હોસ્પિટલો, બેડ અને ઓક્સિજનના અભાવથી હાહાકાર મચી ગયો છે. લોકો ટપોટપ મરી રહ્યા છે. દેશની...

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ ભારે તારાજી વેરી છે. આ વિનાશનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય માટે રૂ. ૧૦૦૦ કરોડની સહાય જાહેર કરી છે....



to the free, weekly Gujarat Samachar email newsletter