ભારત-રશિયાની મિત્રતા વિશ્વશાંતિ માટે પથદર્શકઃ મોદી

ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...

હાથી અને ડ્રેગનની મિત્રતા વૈશ્વિક સંતુલન માટે નિર્ણાયક

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો તાજેતરના સમયમાં તળિયે પહોંચ્યા છે ત્યારે લાંબા સમયથી ખરાબે ચઢેલા ભારત અને ચીનના સંબંધો સુધરી રહ્યા છે. આવા સમયે સાત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

બ્રિટિશ ભારતના આખરી વાઈસરોય અને આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન ક્વીન વિક્ટોરિયાના દોહિત્ર હતા અને તેઓ પ્રિન્સ ફિલિપના મામા થતા હતા. પ્રિન્સ...

બ્રિટિશ એશિયન કોમ્યુનિટીના અગ્રણીઓએ દિવંગત પ્રિન્સ ફિલિપને શ્રદ્ધાંજલિ અર્પી હતી, જેમાં સાંસદ શૈલેષ વારા, લોર્ડ રાજ લૂમ્બા ,BAPS  શ્રી સ્વામીનારાયણ મંદિર,યોગવિવેકદાસ સ્વામી, વિશ્વ હિન્દુ પરિષદ યુકે (વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુઝ) સહિતનો સમાવેસ...

બ્રિટનની રાણીના સ્તંભ બની રહેલા પતિ પ્રિન્સ ફિલિપના અવસાનથી સમગ્ર વિશ્વમાં આદરાંજલિઓનો ધોધ વહ્યો છે. વિશ્વનેતાઓ અને રાજપરિવારોએ ફિલિપના સંમોહન, રમૂજવૃત્તિ,...

 બ્રિટિશ રાજવંશનો નિયમ હતો કે, કોઈપણ સ્ત્રી સત્તા ઉપર હોય અને તેના લગ્ન થાય તો તેનો પતિ રાજા બની શકે નહિ. ક્વીનનો મોટો પુત્ર રાજા અથવા તો તેની મોટી પુત્રી...

પ્રિન્સ ફિલિપની ૯૯ વર્ષે ચિર વિદાય બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વેસ્ટ મિસ્ટર એબી ખાતે ૯૯ વખત બેલ વગાડવામાં આવ્યો હતો. પ્રિન્સના જીવનના દરેક વર્ષને યાદ...

ડ્યૂક ઓફ એડિનબરાનું ફ્યુનરલ શનિવાર ૧૭ એપ્રિલે યોજાવાનું છે ત્યારે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શોક પ્રવર્તી રહ્યો છે. પ્રિન્સ ઓફ વેલ્સે પોતાના ‘પ્રિય પાપા’ને...

 પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી ખભા મિલાવીને દાદા પ્રિન્સ ફિલિપના કોફિનની પાછળ ચાલીને આખરી  વિદાય આપશે. શાહી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આના પરિણામે, રાજપરિવારને...

એલિઝાબેથ અને ફિલિપ જ્યારે મળ્યા ત્યારે તેમની વચ્ચેની કેમિસ્ટ્રી શાનદાર હતો. બંનેની પસંદ-નાપસંદ પણ એક હતી. બંનેની પ્રથમ મુલાકાત ૧૯૩૪માં લગ્ન સમારોહમાં થઈ...

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાંથી મંદિરના અવશેષ શોધવા માટે સિવિલ કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ)ને આદેશ આપ્યા પછી મંદિર-મસ્જિદ વિવાદ ફરી ચર્ચામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter