- 14 Apr 2021

બ્રિટનની રાણીના સ્તંભ બની રહેલા પતિ પ્રિન્સ ફિલિપના અવસાનથી સમગ્ર વિશ્વમાં આદરાંજલિઓનો ધોધ વહ્યો છે. વિશ્વનેતાઓ અને રાજપરિવારોએ ફિલિપના સંમોહન, રમૂજવૃત્તિ,...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
બ્રિટનની રાણીના સ્તંભ બની રહેલા પતિ પ્રિન્સ ફિલિપના અવસાનથી સમગ્ર વિશ્વમાં આદરાંજલિઓનો ધોધ વહ્યો છે. વિશ્વનેતાઓ અને રાજપરિવારોએ ફિલિપના સંમોહન, રમૂજવૃત્તિ,...
બ્રિટિશ રાજવંશનો નિયમ હતો કે, કોઈપણ સ્ત્રી સત્તા ઉપર હોય અને તેના લગ્ન થાય તો તેનો પતિ રાજા બની શકે નહિ. ક્વીનનો મોટો પુત્ર રાજા અથવા તો તેની મોટી પુત્રી...
પ્રિન્સ ફિલિપની ૯૯ વર્ષે ચિર વિદાય બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વેસ્ટ મિસ્ટર એબી ખાતે ૯૯ વખત બેલ વગાડવામાં આવ્યો હતો. પ્રિન્સના જીવનના દરેક વર્ષને યાદ...
ડ્યૂક ઓફ એડિનબરાનું ફ્યુનરલ શનિવાર ૧૭ એપ્રિલે યોજાવાનું છે ત્યારે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શોક પ્રવર્તી રહ્યો છે. પ્રિન્સ ઓફ વેલ્સે પોતાના ‘પ્રિય પાપા’ને...
પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી ખભા મિલાવીને દાદા પ્રિન્સ ફિલિપના કોફિનની પાછળ ચાલીને આખરી વિદાય આપશે. શાહી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આના પરિણામે, રાજપરિવારને...
એલિઝાબેથ અને ફિલિપ જ્યારે મળ્યા ત્યારે તેમની વચ્ચેની કેમિસ્ટ્રી શાનદાર હતો. બંનેની પસંદ-નાપસંદ પણ એક હતી. બંનેની પ્રથમ મુલાકાત ૧૯૩૪માં લગ્ન સમારોહમાં થઈ...
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાંથી મંદિરના અવશેષ શોધવા માટે સિવિલ કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ)ને આદેશ આપ્યા પછી મંદિર-મસ્જિદ વિવાદ ફરી ચર્ચામાં...
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સુરતમાં ૫૦૦૦ રેમેડેસિવિર ઇન્જેકશન વિનામૂલ્યે વહેંચવાની જાહેરાત કરતા વિવાદનો વંટોળ ઉઠ્યો છે. જોકે રાજ્યમાં કોરોના...
પ્રિન્સ ફિલિપ - રોયલ હાઈનેસ ડ્યૂક ઓફ એડિનબરાનું શુક્રવાર, ૯ એપ્રિલના રોજ ૯૯ વર્ષની પાકટ વયે નિધન થવા સાથે સમગ્ર યુકે શોકની ગર્તામાં ડૂબી ગયું છે. વિવાદો...
છત્તીસગઢનાં બિજાપુરમાં નક્સલી દ્વારા સુરક્ષા દળના જવાનો પર કરાયેલા હુમલામાં કુલ ૨૪ જવાનો શહીદ થયા છે. બિજાપુરના તર્રેમ ખાતે જોનાગુડા પર્વતોની વચ્ચે ૪૦૦થી...