
યુકેમાં કોવિડના ઓમિક્રોન વેરિયન્ટના સંક્રમણનો વિકરાળ પંજો પ્રસરી રહ્યો છે અને એક પેશન્ટનું તેનાથી મોત નીપજ્યું હોવાને પણ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સમર્થન...
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની જાદુઈ દુનિયામાં જ્યાં ભલ-ભલા ટેક દિગ્ગજ પણ ટેક્નોલોજીના ઘોંઘાટ ખોવાઈ જતા જોવા મળે છે ત્યાં દ્વારકેશ પટેલ નામનો તરવરિયો યુવાન સિલિકોન વેલીની એઆઇ કોમ્યુનિટીમાં સૌથી મહત્વપૂર્ણ અવાજોમાંના એક તરીકે ઉભરી આવ્યો છે. 25...
પશ્ચિમ બંગાળની પ્રજાએ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના ‘બંગાળી અસ્મિતાનું જતન’ કરવાના વચનની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવર્તન અને વિકાસના વચનને પસંદ કર્યું છે. કમળના કેસરિયા તોફાનમાં તૃણમૂલ કોંગ્રેસ વેરવિખેર થઇ ગઇ છે. હકીકત તો એ છે કે ચૂંટણી...

યુકેમાં કોવિડના ઓમિક્રોન વેરિયન્ટના સંક્રમણનો વિકરાળ પંજો પ્રસરી રહ્યો છે અને એક પેશન્ટનું તેનાથી મોત નીપજ્યું હોવાને પણ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સમર્થન...

ચંદીગઢમાં ૩ માર્ચ, ૨૦૦૦માં જન્મેલી હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સનો તાજ મેળવીને ઈતિહાસ રચ્યો છે. ભારત માટે છેલ્લે ૨૧ વર્ષ પહેલાં લારા દત્તાએ મિસ યુનિવર્સનો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિવજીના પ્રિય સોમવારે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કરીને ઇતિહાસ રચ્યો છે. સન ૧૬૬૯માં અહલ્યાબાઈ હોલ્કરે કાશી વિશ્વનાથ...

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવત તથા તેમના પત્ની મધુલિકા રાવત તેમજ સૈન્યના ૧૧ અધિકારીઓ-જવાનોને લઇ જતાં હેલિકોપ્ટરને તમિલનાડુમાં નીલગીરીની...

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનો આ પ્રવાસ ભારત માટે મહત્ત્વનો છે. ચીન તથા પાકિસ્તાન સાથેની સરહદે વધી રહેલા તનાવ વચ્ચે રશિયા સાથેના સંરક્ષણ કરારો ભારત માટે...

છેલ્લા બે દસકામાં વૈશ્વિક સ્તરે અનેક સમીકરણો રચાયા છે, બદલાયા છે પરંતુ ભારત અને રશિયા વચ્ચેની મૈત્રી વધુને વધુ મજબૂત થતી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...

વિદ્યાદાન એ મહાદાન ગણાય છે. ભારતમાં કંઇ કેટલાય ગરીબ, અનાથ બાળકો ટેલન્ટેડ હોય છે પણ તેઓ આર્થિક સંકળામણ ભોગવતા હોવાથી ઉચ્ચ કોટિનો અભ્યાસ મેળવી શકતા નથી....

ગુજરાતથી બે જણનું પ્રતિનિધિ મંડળ સુશ્રી સોનલબેન મિશ્રા, સેક્રેટરી અને કમિશ્નર, રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ, ગુજરાત સરકારની આગેવાની હેઠળ ૨૮-૩૦ નવેમ્બર...

સાઉથ આફ્રિકાનાં બોત્સવાનામાંથી મળેલા કોરોના વાઈરસનાં નવા વેરિયન્ટે વિશ્વભરમાં દહેશતનો માહોલ સર્જ્યો છે. આ વાઇરસ ફેલાય તો સમગ્ર દુનિયાને બાનમાં લઈને વિનાશ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વચન આપ્યું છે કે તે ત્રણેય કૃષિ કાયદાઓને પરત લઇ લેશે. બીજી તરફ મોદીના આ વચનને ૧૫ લાખ રૂપિયા દરેકના ખાતામાં આવશે તે વચન...