દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

હિન્દી ફિલ્મઉદ્યોગના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારે ૭ જુલાઇના રોજ ખારની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ૯૮ વર્ષના આ અભિનેતાની ચિરવિદાય સાથે જ ફિલ્મઉદ્યોગના...

મોદી સરકારે ૨૦૧૯માં સતત બીજી ટર્મ માટે દેશની શાસનધૂરા સંભાળ્યા બાદ પહેલી વખત મોટા પાયે પ્રધાનમંડળનો ગંજીફો ચીપાયો છે. પ્રધાનમંડળના વિસ્તરણમાં ૪૩ નવા પ્રધાનોને...

અમેરિકામાં ૧૯૨૫થી આયોજિત થઈ રહેલી સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા કોરોના મહામારીને કારણે ગયા વર્ષે યોજી શકાઇ નહોતી. બીજા વિશ્વયુદ્ધ બાદ આ પહેલીવાર...

ટોક્યોમાં યોજાનારા રમતોના મહાકુંભ ઓલિમ્પિક અને ત્યારબાદ દિવ્યાંગ ખેલાડીઓ માટેના પેરાલિમ્પિકમાં ભાગ લેવા માટે ગુજરાતની છ મહિલા ખેલાડીઓની પસંદગી સાથે નવો...

ભારત સાથેના રૂપિયા ૫૯,૦૦૦ કરોડના ૩૬ રાફેલ યુદ્ધવિમાન સોદામાં ભ્રષ્ટાચાર અને તરફેણ કરાયાના આરોપોની તપાસ માટે ફ્રાન્સમાં ન્યાયિક તપાસ માટે ફ્રેન્ચ ન્યાયાધીશની...

દુનિયાભરના ધનિકો અને સત્તાધારીઓ તેમના કમાણીના નાણાં કરચોરોના સ્વર્ગ ગણાતા દેશોમાં કેવી રીતે ગોઠવે છે તેને ઉઘાડું પાડનારા પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા સંશોધન...

આખરે ઈંગ્લેન્ડના લોકડાઉનમાંથી ‘મુક્તિ દિન’ની જાહેરાત કરી દેવાઈ છે. યુકેમાં કોરોના કેસીસ વધી રહ્યા છે અને કેટલાક વિજ્ઞાનીઓએ નિયંત્રણો હટાવવા સામે ચેતવણી...

વર્તમાન યુગમાં પિતા અને પિતૃત્વની વ્યાખ્યા ઘણી બદલાઈ ગઈ છે. પિતા હવે પરિવારના મોભી હોવાની સાથોસાથ બાળકોના મિત્ર તરીકેની પ્રભાવક ભૂમિકા પણ ભજવી રહ્યા છે....

વડા પ્રધાન મોદી સાથે દિલ્હીમાં બેઠક બાદ જમ્મુ-કાશ્મીર પાછા ફરેલા રાજ્યના નેતાઓએ શનિવારે પત્રકારો સાથે ચર્ચા કરી હતી. જેમાં નેશનલ કોન્ફરન્સ (એનસી)ના પ્રમુખ ફારુક...

વિશ્વભરના રાજકીય વિશ્લેષકોથી માંડીને અખબારી માધ્યમોની નજર ૨૪ જૂને ભારતના પાટનગરમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિ પર મંડાઇ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના...



to the free, weekly Gujarat Samachar email newsletter