ભારત-રશિયાની મિત્રતા વિશ્વશાંતિ માટે પથદર્શકઃ મોદી

ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...

હાથી અને ડ્રેગનની મિત્રતા વૈશ્વિક સંતુલન માટે નિર્ણાયક

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો તાજેતરના સમયમાં તળિયે પહોંચ્યા છે ત્યારે લાંબા સમયથી ખરાબે ચઢેલા ભારત અને ચીનના સંબંધો સુધરી રહ્યા છે. આવા સમયે સાત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

ભારત હાલમાં કોરોનાના બીજા મોજાનો સામનો કરી રહ્યું છે. સમગ્ર દેશમાં હાહાકારની સ્થિતિ છે, જે કેટલાક સમય પહેલાં વિશ્વના બાકીના વિકસિત દેશોની હતી. બ્રિટન,...

 કોરોના વાઈરસ મહામારી શરૂ થયાં પછી દુનિયાના મોટાભાગમાં જાણે કે સમય થંભી ગયો હતો. પરંતુ, યુએઈમાં નવા નવા પ્રોજેક્ટ્સ સાકાર થઈ રહ્યા હતા. નિર્માણ હેઠળના...

પ્રિન્સ ફિલિપના ફ્યુનરલ પ્રોસેશનમાં નવાઈની વાત જોવા એ મળી કે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી ફ્યુનરલમાં ચાલીને ગયા ત્યારે તેમની વચ્ચે પીટર ફિલિપ્સ ગોઠવાયેલા...

ડ્યૂક ઓફ એડિનબરાના ફ્યુનરલ નિમિત્તે પ્રિન્સ ચાર્લ્સની તેમના બે પુત્રો પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી સાથે મુલાકાત થઈ હતી. આના પરિણામે તેમના વચ્ચે શાંતિ...

પ્રિન્સ ફિલિપના ફ્યુનરલ પછીના દિવસે આયર્લેન્ડની સિન ફેઈન પાર્ટીના નેતા મેરી લાઉ મેકડોનાલ્ડે IRA દ્વારા ૧૯૭૯માં બોમ્બહુમલામાં પ્રિન્સ ફિલિપના મામા લોર્ડ લૂઈ માઉન્ટબેટનની હત્યા વિશે કહ્યું હતું કે આ થવા બદલ તેઓ દિલગીર છે અને તે હૃદયદ્રાવક ઘટના...

પ્રિન્સ ફિલિપના ફ્યુનરલ વખતે ટોપલેસ ઈકો-એક્ટિવિસ્ટે શોકાતુરો સમક્ષ ખુલ્લી છાતી દર્શાવીને વિરોધ પ્રગટ કર્યો હતો. વિન્ડસરના સેન્ટ જ્યોર્જ ચેપલથી થોડા અંતરે...

યુકેના ૧૩ મિલિયન દર્શકોએ BBC દ્વારા પ્રિન્સ ફિલિપના ફ્યુનરલનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ સંખ્યા ITV દ્વારા હેરી અને મેગનના ઓપ્રાહ વિન્ફ્રેના પ્રસારણની...

ક્વીન તેમના જીવનસાથી ડ્યૂક ઓફ એડિનબરાને આખરી વિદાય આપતી વેળાએ સેન્ટ જ્યોર્જ ચેપલમાં એકલાં બેસી રહેલાં નજરે ચઢ્યાં હતાં. ક્વીન પોતાના ભરોસાપાત્ર લેડી ઈન...

પ્રિન્સ ફિલિપની ફ્યુનરલ વેળાએ તેમના બે લોકપ્રિય કાળા ટટ્ટુ (pony) તેમના માલિકના ડાર્ક ગ્રીન કેરેજને ખેંચતા જોવાં મળ્યા હતા. આ કેરેજ અને બે ટટ્ટુ - બાલ્મોરલ...

સિવિલ કોર્ટે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર - જ્ઞાનવાપી (જ્ઞાનનો ભંડાર) મસ્જિદ પરિસરનું પુરાતત્ત્વીય સર્વેક્ષણ કરવાની મંજૂરી આપી છે. આ સાથે જ કોર્ટે આર્કિયોલોજિકલ...



to the free, weekly Gujarat Samachar email newsletter