- 06 Aug 2020

સિયાવર રામચંદ્રની જય!વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ ઓગસ્ટ, બુધવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની આધારશિલાના પૂજન સાથે કરોડો ભારતીયોનું સ્વપ્ન સાકાર...
પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...
પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...
સિયાવર રામચંદ્રની જય!વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ ઓગસ્ટ, બુધવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની આધારશિલાના પૂજન સાથે કરોડો ભારતીયોનું સ્વપ્ન સાકાર...
લોકડાઉનમાં મૂકાયેલા નવા પોકેટ્સમાં કોરોના વાઈરસના ઉછાળા માટે બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનીક (BAME) કોમ્યુનિટી પર દોષનો ટોપલો ઓઢાડાવાથી નવો વિવાદ સર્જાયો...
ફ્રેન્ચ ભાષામાં રાફેલ શબ્દનો અર્થ થાય છે, આગનો ગોળો. ખરેખર દુશ્મન ઉપર આગનો ગોળો બનીને ત્રાટકવાની ક્ષમતા ધરાવતા રાફેલની પહેલી બેચ ઇંડિયન એરફોર્સમાં સામેલ...
કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યા જ નહીં સમગ્ર ભારત રામરંગે રંગાયું છે. શ્રીરામ મંદિર શિલાન્યાસ પર્વે રામ કી પૈડી એક લાખ દીવડાઓથી ઝળહળી ઊઠી...
કોરોના વાઇરસના કેસમાં ઉછાળો આવતા સરકારે સમગ્ર ગ્રેટર માન્ચેસ્ટર, મોટા ભાગના લેન્કેશાયર અને વેસ્ટ યોર્કશાયર સહિતના વિસ્તારોમાં ગુરુવાર રાતથી લોકડાઉન લાગુ...
નાનકડી પેથોલોજી લેબોરેટરીમાંથી મેટ્રોપોલિસ હેલ્થકેરનું સામ્રાજ્ય ખડું કરનારાં અમીરા શાહ વિશે આપણે ગત અંકમાં પ્રાથમિક માહિતી મેળવી હતી. હવે તેમના વિશે વધુ...
પાંચમી ઓગસ્ટે શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે માત્ર ૩૨ સેકન્ડ હશે. આ અભિજિત મુહૂર્તની ૩૨ ઘડીમાં ૫૦૦ વર્ષના પ્રયાસોને...
ચીન સરહદે ઘણા દિવસોથી તણાવ પ્રવર્તી રહ્યો છે. આ માહોલમાં ચીનની વધુ એક લુચ્ચાઇ ખુલ્લી પડી છે. ભારતીય સેટેલાઇટે ઝડપેલી તસવીરમાં ચીનની સેનાએ તિબેટ સરહદે સૈન્ય...
આમ તો, સમગ્ર વિશ્વમાં મેદસ્વિતા (ઓબેસિટી)ની સમસ્યા વકરી રહી છે પરંતુ, બ્રિટનની ઓળખ ‘ફેટ મેન ઓફ યુરોપ’ તરીકે છે. આવી ખરાબ ઓળખને નેસ્તનાબૂદ કરવાના આશયે બોરિસ...
ભારતીય કોમ્યુનિટીની સફળતા બાબતે આજે ઘણું લખવામાં આવે છે જેના કારણોમાં મોટા ભાગે આપણી ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ, સારા વેતન સાથેની પ્રોફેશનલ નોકરીઓ પ્રાપ્ત કરવાની...