ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટ સરદારકથાનું ભવ્ય આયોજન

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન...

મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું સમાપન

મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે રવિવારે મંદિરના દસમા પાટોત્સવની ઉજવણી પ્રસંગે કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી...

 ધ ભવન દ્વારા 2 ઓગસ્ટે મહેમાનો દ્વારા મનનીય પ્રવચનો અને લાજવાબ સાંસ્કૃતિક પરફોર્મન્સીસ સાથે ભારતના સ્વાતંત્ર્ય દિનની 77મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં...

 ભારત તેની સદીઓ પુરાણી પરંપરાઓ, ઘરઆંગણે વિકસેલું હસ્તકૌશલ્ય અને કળા માટે ભારે ગૌરવ ધરાવે છે. ભારતીય નારી સદીઓથી જે વસ્ત્ર પહેરવાનું પસંદ કરે છે તે સાડીમાં...

યુકેના કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન હેરિટેજ બેંગાલ ગ્લોબલ (HBG) દ્વારા સાઉથ એશિયન હેરિટેજ મન્થના ભાગરૂપે 5 ઓગસ્ટની બપોરે કેનસાલ ગ્રીન સેમિટેરી ખાતે દફનાવાયેલા...

SGVP-છારોડીના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ સંતમંડળ તથા ભક્તજનોની સાથે લેહ-લદ્દાખની યાત્રા દરમિયાન કારગીલ વિજય દિવસની પૂર્વસંધ્યા ઈન્ડો-તિબેટિયન બોર્ડર...

રામમંદિરના નિર્માણની જવાબદારી સંભાળતા શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સત્તાવાર રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામમંદિરના ગર્ભગૃહમાં ભગવાન...

સમગ્ર ભારતમાં વિવિધ બીએપીએસ મંદિરોમાં આયોજિત વાર્ષિક પ્રાદેશિક બાલ-બાલિકા કાર્યકર શિબિરમાં બાલપ્રવૃત્તિના 14,300થી વધુ સ્વયંસેવકોએ હાજરી આપી હતી.

મુસ્લિમ વિશ્વના સૌથી પ્રભાવશાળી સંગઠન મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ (સાઉદી અરેબિયા) ડો. મોહમ્મદ અલ-ઇસાએ તાજેતરમાં ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં વિવેકાનંદ...



to the free, weekly Gujarat Samachar email newsletter