
અભિનેતા ગોવિંદા મંગળવારે મોડી રાતે તેના ઘરમાં જ બેહોશ થઈ જતાં પરિવારમાં દોડધામ થઇ ગઇ હતી. તેને હોસ્પિટલમાં ખસેડાયા બાદ ચેકઅપ પછી બપોર સુધીમાં હોસ્પિટલમાંથી...
વર્ષ 2025ને અલવિદા કહ્યા બાદ હવે ફિલ્મ ચાહકોએ 2026ના મૂવી મસાલા પર નજર માંડી છે. વીતેલા વર્ષ દરમિયાન ફિલ્મી પરદે જોવા ન મળેલા આલિયા ભટ્ટ, વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને રણવીર કપૂર જેવા કલાકારો પણ આ વર્ષને ખાસ બનાવવા થનગની રહ્યા છે.
ગોવિંદાની પત્ની સુનિતાએ દાવો કર્યો છે કે ગોવિંદાનું અન્ય કોઈ યુવતી સાથે અફેર ચાલી રહ્યું છે. સાથે સાથે જ તેણે એમ પણ જણાવ્યું છે કે આ યુવતી કોઈ ફિલ્મ એકટ્રેસ નથી, પરંતુ ફિલ્મ દુનિયા બહારની છે.

અભિનેતા ગોવિંદા મંગળવારે મોડી રાતે તેના ઘરમાં જ બેહોશ થઈ જતાં પરિવારમાં દોડધામ થઇ ગઇ હતી. તેને હોસ્પિટલમાં ખસેડાયા બાદ ચેકઅપ પછી બપોર સુધીમાં હોસ્પિટલમાંથી...

‘હી મેન’ ધર્મેન્દ્રને વધતી ઉમરની સમસ્યાઓને કારણે બે દિવસ મુંબઇની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં રહ્યા બાદ હવે રજા આપી દેવાઈ છે અને આગળની સારવાર તેઓ ઘરમાં જ લેશે....

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે બોલિવૂડમાંથી એક દુ:ખદ સમાચાર આવ્યા છે. ભારતનાં સૌથી વયસ્ક અભિનેત્રી કામિની કૌશલનું...

નેશનલ એવોર્ડ જેટલાં જ મહત્ત્વના દાદાસાહેબ ફાળકે એવોર્ડ છે. મુંબઇમાં તાજેતરમાં શાનદાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઘણા સેલેબ્રિટી હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે...

બોલિવૂડનાં લોકપ્રિય અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક હોવાથી તેમને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શરૂમાં તેમને વેન્ટિલેટર પર મૂક્યા...

બોલિવૂડના બે પરિવારોએ 24 જ કલાકના સમયગાળામાં તેમનાં આપ્તજનો ગુમાવ્યાં હતાં. વિતેલાં વર્ષોની અભિનેત્રી સુલક્ષણા પંડિતે 71 વર્ષની વયે ગઈ મોડી રાતે અંતિમ...

બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહૂજા લાંબા સમયથી લગ્નબંધનમાં બંધાયેલા રહ્યા છે. જોકે થોડા સમયથી સુનીતા અને ગોવિંદા અલગ થવાની વાત છાશવારે...

રણબીર કપૂર અને યશની બે ભાગમાં બની રહેલી ‘રામાયણ’ની જાહેરાત થઈ તે પહેલાંથી આ ફિલ્મ ચર્ચામાં છે. વિવેક ઓબેરોય પણ આ ફિલ્મનો ભાગ છે અને તે આ ફિલ્મમાં વિદ્યુત...

શાહરુખ ખાને બીજી નવેમ્બરે 60મા જન્મદિવસની ઉજવણી કરી. દર્શકો જેની પ્રતિક્ષા કરી રહ્યા છે તે ફિલ્મ ‘કિંગ’ના કેટલાક અપડેટ પણ સામે આવ્યા છે. શાહરુખ ખાને પોતાના...

ફેમસ એક્ટર સતીશ શાહનું 25 ઓક્ટોબરના રોજ કિડની ફેલ્યોરથી અવસાન થયું. તેઓ ખૂબ જ જીવંત વ્યક્તિત્વ ધરાવતા હતા. તાજેતરમાં ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’માં તેમની...