
બોલિવૂડના બે પરિવારોએ 24 જ કલાકના સમયગાળામાં તેમનાં આપ્તજનો ગુમાવ્યાં હતાં. વિતેલાં વર્ષોની અભિનેત્રી સુલક્ષણા પંડિતે 71 વર્ષની વયે ગઈ મોડી રાતે અંતિમ...
રણવીર સિંહની ‘ધુરંધર’ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઇ ગઈ છે. ફિલ્મે વર્લ્ડવાઇડ રૂ. 1003.10 કરોડની કમાણી કરી છે. જે ફિલ્મને ખૂબ સારું ઓપનિંગ મળે સાથે સાથે જ લાંબા સમય સુધી સારી કમાણી કરે ત્યારે જ આ સ્થાને પહોંચી શકે...
સલમાન ખાને 28 ડિસેમ્બરે ફાર્મહાઉસ ખાતે પરિવારજનો - મિત્રો અને પાપારાઝીઓ સાથે મળીને 60મા જન્મદિનની ઉજવણી કરી હતી. પિતા સલીમ ખાન, ભત્રીજા નિર્વાણ અને અરહાન ખાન સહિત પરિવારના સભ્યો તે સમયે હાજર હતા.

બોલિવૂડના બે પરિવારોએ 24 જ કલાકના સમયગાળામાં તેમનાં આપ્તજનો ગુમાવ્યાં હતાં. વિતેલાં વર્ષોની અભિનેત્રી સુલક્ષણા પંડિતે 71 વર્ષની વયે ગઈ મોડી રાતે અંતિમ...

બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહૂજા લાંબા સમયથી લગ્નબંધનમાં બંધાયેલા રહ્યા છે. જોકે થોડા સમયથી સુનીતા અને ગોવિંદા અલગ થવાની વાત છાશવારે...

રણબીર કપૂર અને યશની બે ભાગમાં બની રહેલી ‘રામાયણ’ની જાહેરાત થઈ તે પહેલાંથી આ ફિલ્મ ચર્ચામાં છે. વિવેક ઓબેરોય પણ આ ફિલ્મનો ભાગ છે અને તે આ ફિલ્મમાં વિદ્યુત...

શાહરુખ ખાને બીજી નવેમ્બરે 60મા જન્મદિવસની ઉજવણી કરી. દર્શકો જેની પ્રતિક્ષા કરી રહ્યા છે તે ફિલ્મ ‘કિંગ’ના કેટલાક અપડેટ પણ સામે આવ્યા છે. શાહરુખ ખાને પોતાના...

ફેમસ એક્ટર સતીશ શાહનું 25 ઓક્ટોબરના રોજ કિડની ફેલ્યોરથી અવસાન થયું. તેઓ ખૂબ જ જીવંત વ્યક્તિત્વ ધરાવતા હતા. તાજેતરમાં ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’માં તેમની...

બોલિવૂડની ગ્લેમર ક્વીન મલાઈકા અરોરા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં રહે છે. હાલમાં આ 52 વર્ષીય એક્ટ્રેસનો વીડિયો વાઇરલ થયો...

દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે...

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને...

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ રિલીઝ થયાને ભલે ત્રણ દસકા વીતી ગયા હોય, પરંતુ આજે પણ તે ઇતિહાસ રચી રહી છે. આ સુપરડુપર હિટ ફિલ્મ મુંબઈના આઈકોનિક સિંગલ સ્ક્રીન...

‘મહાભારત’ ટીવી સિરિયલના ‘કર્ણ’ પંકજ ધીર, ‘અંગ્રેજો કે જમાને કે જેલર...’ અસરાની અને ‘ઇન્દ્રવદન સારાભાઇ’ સતીષ શાહની ચિરવિદાયથી ફિલ્મી ચાહકોએ આંચકો અનુભવ્યો...