
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ મલાઈકા અરોરા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. મલાઈકા હાલ તેનાથી 19 વર્ષ નાના ડાયમંડ મરચન્ટ હર્ષ મહેતાને ડેટ કરી રહ્યાના અહેવાલ...
મહાઠગ સુકેશ ચન્દ્રશેખરના 200 કરોડ રૂપિયાના બહુચર્ચિત મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝે પતિયાલા કોર્ટમાં ચાલતી કાર્યવાહી દરમ્યાન સરકારી સાક્ષી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કોર્ટે જવાબમાં જેક્લિનને કહ્યું હતું કે આ માટે તેણે વિધિસર...
પોતાના જાદુઈ અવાજથી કરોડો શ્રોતાઓના હૃદય પર રાજ કરનાર પીઢ ગાયિકા આશા તાઈએ હિન્દી અને મરાઠી સહિત અનેક ભાષામાં પોતાના અવાજનો જાદુ પાથર્યો છે, પરંતુ ગુજરાત અને ગુજરાતી ગીત સાથેનો તેમનો નાતો અત્યંત ખાસ અને આત્મીય રહ્યો છે. તેમનું ગુજરાતી કનેક્શન...

અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ મલાઈકા અરોરા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. મલાઈકા હાલ તેનાથી 19 વર્ષ નાના ડાયમંડ મરચન્ટ હર્ષ મહેતાને ડેટ કરી રહ્યાના અહેવાલ...

હિરોઇન નરગિસ ફખરીએ તેની ઘૂંટણની ઈજા માટે સ્ટેમસેલ ટ્રીટમેન્ટ કરાવી છે. તે આશરે એક દાયકાથી ઘૂંટણની ઈજાથી પીડાતી હતી. તેના જણાવ્યા મુજબ ડાન્સિંગના કારણે...

ફરહાન અખ્તર હોલિવૂડમાં પોતાની ફિલ્મી શરૂઆત કરવા જઈ રહ્યો છે. તે સેમ મેન્ડિસ દિગ્દર્શિત ‘ધ બીટલ્સઃ અ ફોર-ફિલ્મ સિનેમેટિક ઈવેન્ટ’માં મહાન સિતારવાદક અને સંગીતકાર...

લોરેન્સ બિશ્નોઇ ગેંગ બોલિવૂડ નિર્માતાઓ અને સ્ટાર્સ પાછળ હાથ ધોઇને પડી ગઇ હોય તેમ બિશ્નોઇ ગેંગના શાર્પ શૂટર હેરી બોક્સરે અભિનેતા રણવીર સિંહ અને નિર્માતા...

છેલ્લા કેટલાક દિવસથી ચેક બાઉન્સના જૂના કેસમાં આકરી કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહેલા હાસ્ય અભિનેતા રાજપાલ યાદવ માટે રાહતના સમાચાર આવ્યા છે. કોર્ટે હાલ...

મહાશિવરાત્રીના પાવન પર્વ પર સમગ્ર દેશ સાથે ફિલ્મસ્ટાર્સે પણ ઉમંગ અને ઉલ્લાસ સાથે શિવની ભક્તિ કરી હતી. ધુરંધર ફેમ સારા અર્જુન સહિત અનેક સેલિબ્રિટી પ્રસિદ્ધ...

બોલિવૂડના બે ટોચના સર્જકો સંજય લીલા ભણશાળી અને કેતન મહેતા સાથે મળીને જય સોમનાથ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે રીલિઝ કરવાનું તેમનું પ્લાનિંગ...

અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિસે તાજેતરમાં કામમાંથી થોડો સમય કાઢીને પવિત્ર શહેર વારાણસીની મુલાકાત લીધી. તેમજ તેણે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો. સોશિયલ...

વિક્રાંત મેસીએ ફિલ્મોમાંથી બ્રેક લેવાને મુદ્દે આખરે પોતાની ખામોશી તોડી છે. ‘બારહવી ફેલ’ સહિતની સફળ ફિલ્મો આપ્યા પછી અચાનક બ્રેક લેવાની જાહેરાતે તેમના ચાહકોમાં...

બ્રાહ્મણોનું અપમાન થયું હોવાના દેશવ્યાપી આક્રોશ બાદ આખરે કેન્દ્ર સરકારના આદેશ બાદ નેટફિલક્સ દ્વારા મનોજ વાજપેયીની ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર પાછું ખેંચી...