‘જીવનમાં લાંબો સમય નકામો બેસી રહ્યો છું એટલે આ કામની કિંમત જાણું છું’

એક્ટર અને કોમેડિયન સુનિલ ગ્રોવર કોમેડી અને ખાસ તો મિમિક્રીની દુનિયામાં આગવી ઓળખ ધરાવે છે. તેની મિમિક્રી માત્ર નકલ નહીં, પણ ખરા અર્થમાં પરકાયા પ્રવેશ લાગે છે. તાજેતરમાં કોમેડી અને મિમિક્રીની દુનિયામાં આવતા પડકારો વિશે તેણે ખુલીને વાત કરી હતી....

મમતાએ ભગવા છોડ્યા... મિત્રો સાથે ગોવામાં જલ્સો કર્યો

વર્ષ 2025ના મહાકુંભમાં તમે મમતા કુલકર્ણીને સાધ્વીના અવતારમાં આધ્યાત્મની વાતો કરતા સાંભળી હશે. હવે મમતાએ આ અવતાર સાથે છેડો ફાડ્યો હોવાના અહેવાલ છે. મમતા તાજેતરમાં મિત્રો સાથે રજાઓ ગાળવા ગોવા પહોંચી હોવાના અહેવાલ છે, જ્યાં તે પોતાના જૂના લુકમાં...

બોલિવૂડના બે ટોચના સર્જકો સંજય લીલા ભણશાળી અને કેતન મહેતા સાથે મળીને જય સોમનાથ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે રીલિઝ કરવાનું તેમનું પ્લાનિંગ...

અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિસે તાજેતરમાં કામમાંથી થોડો સમય કાઢીને પવિત્ર શહેર વારાણસીની મુલાકાત લીધી. તેમજ તેણે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો. સોશિયલ...

વિક્રાંત મેસીએ ફિલ્મોમાંથી બ્રેક લેવાને મુદ્દે આખરે પોતાની ખામોશી તોડી છે. ‘બારહવી ફેલ’ સહિતની સફળ ફિલ્મો આપ્યા પછી અચાનક બ્રેક લેવાની જાહેરાતે તેમના ચાહકોમાં...

બ્રાહ્મણોનું અપમાન થયું હોવાના દેશવ્યાપી આક્રોશ બાદ આખરે કેન્દ્ર સરકારના આદેશ બાદ નેટફિલક્સ દ્વારા મનોજ વાજપેયીની ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર પાછું ખેંચી...

બહેરીનના વિખ્યાત રેપર ફ્લિપરાચીનું 2024માં રિલીઝ થયેલું ગીત ‘FA9LA’ બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’માં સમાવાયા બાદ દુનિયાભરમાં સુપરડુપર હિટ થઈ ગયું છે. ખાસ કરીને...

છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના...

સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું...

‘સિંઘમ‘, ‘ગોલમાલ’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ સહિતની ફિલ્મોના જાણીતા સર્જક રોહિત શેટ્ટી પર ગોળીબારની ઘટનાએ મુંબઇ જ નહીં, સમગ્ર મહારાષ્ટ્રમાં હલચલ મચાવી દીધી...

સંગીતકાર એ.આર. રહેમાને તાજેતરમાં કહ્યું હતું કે વીતેલા આઠ વર્ષથી તેમને મળી રહેલા કામમાં ઘટાડો થઇ રહ્યો છે. તેનું એક કારણ સાંપ્રદાયિક મુદ્દો પણ હોય શકે...

આગામી માર્ચમાં થિયેટર્સમાં રિલીઝ થનારી ‘ધુરંધર-2’ની આતુરતાથી રાહ જોતા ચાહકો પહેલો ભાગ ઓટીટી પર આવે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે અહેવાલ છે કે, આદિત્ય...



to the free, weekly Gujarat Samachar email newsletter