નકુરુના કૃષ્ણ મંદિરમાં ગણેશોત્સવ

નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં 14 સપ્ટેમ્બર 2026થી ગણેશોત્સવની ઉજવણીનો આરંભ કરાયો છે. ભાવિક ભક્તજનો આનંદ, ઉત્સાહ અને આધ્યાત્મિકતાના વાતાવરણમાં ભજન અને કીર્તન માટે એકત્ર થયા હતા. ઉપસ્થિત દરેક ભક્તજનોને સ્વાદિષ્ટ પ્રસાદી પીરસાયા સાથે કાર્યક્રમનું સમાપન...

કેન્યાના ડેલિગેશને ભારતની મુલાકાત લીધી

કેન્યાના કેબિનેટ સેક્રેટરી મર્સી વાન્જાઉના વડપણ હેઠળ25 સભ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે 7થી 12 સપ્ટેમ્બર 2026 દરમિયાન વ્યૂહાત્મક ક્ષમતા નિર્માણ પ્રોગ્રામમાં ભાગ લેવા ભારતની મુલાકાત લીધી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના ઈન્ડિયન ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક...

જો તમે યુકેમાં શિયાળા દરમિયાન મકાઇ, ગ્રીન બીન્સ અથવા લીલી ડુંગળી ખાધા હોય તો બની શકે છે કે તે સેનેગલની ઉત્તરમાં સહારાના રણના કિનારે આવેલા બે ફાર્મમાંથી...

નકુરુમાં 27 ફેબ્રુઆરીના રોજ લોહાણા મહાજન દ્વારા હોળીની ઉજવણીનું આયોજન કરાયું હતું જેમાં સમુદાયના સભ્યો આનંદ અને ઉલ્લાસ સાથે સામેલ થયા હતા.

ઝિમ્બાબ્વેના પૂર્વ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેના જ્હોનિસબર્ગ સ્થિત નિવાસસ્થાન ખાતે થયેલા ગોળીબારમાં એક માળીને ઇજા પહોંચી હતી. પોલીસે રોબર્ટ મુગાબેના નાના...

ચીને 53 આફ્રિકન દેશોની આયાત પરનો ટેરિફ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. 1 મેથી ચીન 53 આફ્રિકન દેશની આયાતો પર કોઇ ટેરિફ વસૂલશે નહીં. 

ઓનલાઇન કૌભાંડો પર આંતરરાષ્ટ્રીય સ્તરે હાથ ધરાયેલી વ્યાપક કાર્યવાહી અંતર્ગત 16 આફ્રિકન દેશોની પોલીસે 650થી વધુ સાયબર અપરાધીઓની ધરપકડ કરી 4.3 મિલિયન અમેરિકન...

લાયન્સ સાઈટફર્સ્ટ આઈ હોસ્પિટલ દ્વારા લાયન્સ ક્લબ ઓફ નકુરુના સક્રિય સહયોગ સાથે ACK ચર્ચ, નકુરુ ખાતે સમાજના કચડાયેલા, વંચિત વર્ગના સભ્યો માટે નિઃશુલ્ક આઈ...

બુર્કિના ફાસોની મિલિટરી સરકારે દેશના તમામ 100 રાજકીય પક્ષોનું વિસર્જન કરી નાખ્યું છે. કેપ્ટન ઈબ્રાહીમ ટ્રારોરની આગેવાની હેઠળ લશ્કરે સપ્ટેમ્બર 2022માં સત્તા હાંસલ કર્યા પછી આ પક્ષોની પ્રવૃત્તિઓ સસ્પેન્ડ કરી નાખી હતી. રાજકીય પક્ષોને અગાઉ જાહેર...

યુકેના હોમ સેક્રેટરી શબાના મહમૂદે વિઝા પેનલ્ટીઝ લાદવાની ધમકી આપ્યાં પછી નામીબીઆ, અંગોલા અને ડેમોક્રેટિક રીપ્બલિક ઓફ કોંગો (DRC)એ યુકેમાંથી તેમના ગેરકાયદે માઈગ્રન્ટ્સ અને અપરાધીઓ પરત લેવાની તૈયારી દર્શાવી છે. નામીબીઆ અને અંગોલાએ ડિસેમ્બરમાં જ...

ભારત અને કેન્યા વચ્ચે ફોરેન ઓફિસ કન્સલ્ટેશન્સ (FoC)નો ત્રીજો રાઉન્ડ નાઈરોબીમાં 3 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયો હતો. વિચારવિમર્શ ભારત સરકારના વિદેશ મંત્રાલયના...



to the free, weekly Gujarat Samachar email newsletter