નૈવાશા હિન્દુ મંદિરના 101 વર્ષની ઉજવણી

નૈવાશા હિન્દુ મંદિરના આસ્થા અને સેવાના 101 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. નૈવાશા હિન્દુ મંદિરે 23 ઓગસ્ટ 2026ના રોજ આધ્યાત્મિક સમર્પણ, સાસ્કૃતિક વિરાસત અને સમુદાયની સેવાના આ ઐતિહાસિક સીમાચિહ્ન 101 વર્ષ પૂર્ણ કર્યા હતા.

યુગાન્ડાના આર્મી ચીફ કાઈનેરુગાબા 2031માં પ્રમુખપદની ચૂંટણી લડશે

યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીના પુત્ર અને લશ્કરી વડા જનરલ મુહૂઝી કાઈનેરુગાબાએ 2031માં દેશના પ્રમુખપદ માટે ઉમેદવારી કરવાની અને 90 ટકા મત હાંસલ કરવાની જાહેરાત કરી છે. આ સાથે સાતમી વખત દેશના પ્રેસિડેન્ટ બનેલા પિતા મુસેવેની પછી સત્તા હાંસલ...

ગુજરાતમાં ગૃહિણીઓ વર્ષોથી જૂના કપડાં વેચીને બદલામાં વાસણ લેવાની પ્રથામાં માનતી આવી છે. જોકે, કેન્યામાં ફેશન ડિઝાઈનર્સ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર...

મોઝામ્બિકના બેઈરા બંદર પાસે 14 ભારતીયોને લઈ જતી એક બોટ પલટી જવાની દુર્ઘટનામાં ત્રણના મોત થયા છે અને પાંચ લોકો ગુમ થયા છે. સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં રહેલા ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર નજર રખાઈ રહી છે. અત્યાર સુધીમાં...

કેન્યાના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર, મહત્ત્વપૂર્ણ રાજકીય વ્યક્તિત્વ અને 80 વર્ષીય વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું દક્ષિણ ભારતના કેરાળ રાજ્યની હોસ્પિટલ સારવાર...

 યુગાન્ડાના હાઈ કમિશને શનિવાર 10 ઓક્ટોબર 2025ના રોજ IMO બિલ્ડિંગ ખાતે રિપબ્લિક ઓફ યુગાન્ડાના 63 મી સ્વાતંત્ર્ય વર્ષગાંઠની ઊજવણી કરી હતી. આ ઈવેન્ટમાં ચીફ...

યુગાન્ડામાં પ્રવાસન ઉદ્યોગમાં  તેજી આવવાથી પર્વતીય ગોરીલાઓની જાળવણીમાં પણ વધારો  થયો છે. એક સમયે ગોરિલાઓની કત્લેઆમ ચલાવતા ગેરકાયદે શિકારીઓ પણ પ્રવાસનના આર્થિક ફાયદાઓના કારણે હવે તેમના સંરક્ષણમાં જોડાઈ ગયા છે. આમ ગોરિલા અને પ્રવાસન ઉદ્યોગ બંનેને...

ટાન્ઝાનિયાના ઈસ્માઈલ અઝીઝી સાથે એક આશ્ચર્યજનક ઘટના બની છે. ‘એફીમેક્સ’ની એક ડોક્યુમેન્ટરી અનુસાર, ઇસ્માઇલ અઝીઝી છ વાર મૃત્યુ પામ્યા છે, પરંતુ તે દરેક વખતે...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટા પાયા પર વિદેશોને સહાયમાં કાપ મૂક્યા પછી પણ નાઈજિરિયાને ભૂખમરા સામે લડવા 32.5 મિલિયન ડોલરની અમેરિકી સહાય મંજૂર કરવામાં આવી છે. નાઈજિરિયામાં યુએસ મિશનના જણાવ્યા મુજબ આ સહાયથી સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં આંતરિક...

સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ સીરિલ રામફોસાએ વૈશ્વિક સંપત્તિ અસમાનતા તેમજ વિકાસ, ગરીબી અને બહુપક્ષીયતા પર તેની અસરોને ચકાસવા G20 એક્સપર્ટ્સ ટાસ્ક ફોર્સની રચના કરી છે. G20 દ્વારા આ પ્રકારની સૌપ્રથમ પહેલ છે. નોબેલ ઈકોનોમિક્સ પ્રાઈઝ વિજેતા જોસેફ સ્ટિગલિટ્ઝના...

 સમયસર વધુ મદદ નહિ મળે તો યુગાન્ડામાં આવી રહેલા હજારો શરણાર્થીને મદદ કરવા ઈમર્જન્સી ભંડોળ માત્ર માત્ર સપ્ટેમ્બર મહિના સુધી ચાલી શકે તેમ છે તેવી ચેતવણી યુનાઈટેડ નેશન્સની રેફ્યુજી એજન્સી (UNHCR)એ આપી છે. યુગાન્ડામાં 1.93 મિલિયન શરણાર્થી રહે છે...



to the free, weekly Gujarat Samachar email newsletter