પૂજ્ય ગુરૂદેવ રાકેશજીના આદ્યાત્મિક પ્રવચનોમાં ઉમટ્યું જનસેલાબ

શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના આદ્યાત્મિક ચેતનાના પ્રચારક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના વચનામૃત/વ્યાખ્યાનનો કાર્યક્રમ લંડનના હેરો લેઝર સેન્ટર ખાતે તા. ૨૦-૨૧ જુનના રોજ યોજવામાં આવેલ જેના વિષયો હતા: “તમારી ભક્તિમાં મીઠું ઉમેરો” - Add Salt to your...

સંસ્થા સમાચાર (અંક 28 જૂન 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

જાણીતા શિવ કથાકાર ગિરિબાપુએ રવિવારે લેસ્ટરમાં આવેલા શ્રી લિંબચ માતાજી મંદિર અને કોમ્યુનિટી સેન્ટરની મુલાકાત લીધી હતી 

શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ વરિષ્ઠ સંતગણ સાથે અમેરિકામાં વિચરણ કરી રહ્યા છે.

અલગ પ્રકારની ક્ષમતા ધરાવતી વ્યક્તિઓની સારસંભાળ તથા ઓટિઝમગ્રસ્ત લોકોના સ્વીકાર, શિક્ષણ અને સંઘર્ષ વિશે જાગરૂકતા કેળવવાના હેતુસર ઈન્ટરનેશનલ ઓટિસ્ટિક એન્ડ...

ભક્તિવેદાંત મેનોર ખાતે વિવિધ કાર્યક્રમો અને ઉત્સવોનું આયોજન થતું રહે છે. 9 જુલાઈથી 13 ઓગસ્ટ 2023સુધી દર રવિવારે ‘સન્ડે લવ ફીસ્ટ’માં ગીત, નૃત્ય, સંસ્કૃતિ...

મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન હેઠળના શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી દ્વારા રવિવાર 9 જુલાઈએ કોમ્યુનિટીને એક સાથે લાવવા અને જીવન પર પોઝિટિવ અસર...

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર - ન્યૂ જર્સી ખાતે ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીનું સંત મંડળ સહિત પધરામણી થતાં હરિભક્તો...

ચેરિટીઝ સમાજમાં વિવિધ રીતે કમનસીબોની મદદ કરીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરોપકારી ભૂમિકા હોવાથી ઘણી મોટી અને પ્રતિષ્ઠિત ચેરિટીઝ દુરુપયોગ કૌભાંડો, ભંડોળના...



to the free, weekly Gujarat Samachar email newsletter