
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ગૌરવજનક સમાચાર આવ્યા છે. ગુજરાતી ફિલ્મ ‘ગાંધીની બકરી’ હવે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થવા જઈ રહી છે. ૧૪ જેટલી ગુજરાતી ફિલ્મ્સને...
‘3 ઇડિયટ્સ’ રીલિઝ થઈ એનાં થોડા વખત પછીથી ચર્ચા શરૂ થઈ હતી કે આમિરનું પાત્ર રેન્ચો ખરેખર તો લદ્દાખના રિયલ લાઇફ હીરો સોનમ વાંગ્ચુક પરથી પ્રેરિત છે. જોકે આમિર ખાને વર્ષોથી ચાલી રહેલી આ માન્યતાને હવે નકારી કાઢી છે.
બિઝનેસમેનમાંથી અભિનેતા બનેલા રાજ કુંદ્રા સામે વર્ષ 2021માં મોબાઈલ એપથી અશ્લીલ કન્ટેન્ટ ફેલાવવાના આક્ષેપ થયા હતા. તેને પગલે ધરપકડ થતાં 43 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. જોકે કુન્દ્રા સતત કહે છે કે તેણે કોઇ ખોટું કામ નથી કર્યું.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ગૌરવજનક સમાચાર આવ્યા છે. ગુજરાતી ફિલ્મ ‘ગાંધીની બકરી’ હવે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થવા જઈ રહી છે. ૧૪ જેટલી ગુજરાતી ફિલ્મ્સને...

કરીના કપૂરે ફિલ્મ ઉદ્યોગમાં ૨૧ વર્ષની લાંબી મજલ પૂરી કરી છે એટલું જ નહીં, તેણે અલગ ઓળખ ઉભી કરી છે.

મંદિરા બેદીના હસબન્ડ અને ફિલ્મ પ્રોડ્યૂસર રાજ કૌશલનું ૪૯ વર્ષની ઉંમરે કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થયું છે.

એક સમયે ગુજરાતી ફિલ્મજગતમાં જેમના નામના સિક્કા પડતા હતા તેવા એવા ઉમદા કલાકાર અને ગુજરાતી ફિલ્મોના ‘પ્રાણ’ તરીકે ઓળખાતા અરવિંદ રાઠોડનું પહેલી જુલાઇના રોજ...

લગ્નના દોઢ દાયકા બાદ, આમિર ખાન અને કિરણ રાવે તેમના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આમિર અને કિરણે શનિવારે એક ચોંકાવનારા સંયુક્ત નિવેદનમાં જાહેરાત...

ઘણા લાંબા સમય સુધી એકબીજા સાથે અત્યંત ગાઢ સંબંધ ધરાવનાર દેશના બે પ્રતિષ્ઠિત પરિવારો ગાંધી અને બચ્ચન પરિવારમાં આવેલી ખટાશને લઈને આમ તો ઘણા દાવા કરવામાં...

જેકલીન ફર્નાન્ડિસની રિલેશનશિપને લઈને લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે.

એક્ટ્રેસ કીર્તિ કુલ્હારી પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી ચૂકી છે. હાલમાં તેણે પતિ સાહિલ સહગલથી અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.

એકટ્રેસ ઉવર્શી રૌતેલા પોતાની રોયલ લાઈફસ્ટાઈલને કારણે સોશયલ મીડિયામાં અવારનવાર ચર્ચાનો વિષય બનતી રહે છે. તાજેતરમાં ઉર્વશીએ સદીના મહાનાયક મનોજ કુમારની પૌત્રી...

મિલ્ખા સિંહનો દેહ તો પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો છે, પણ તેમના જીવનકવન સાથે જોડાયેલી વાતો પૂરી થતી નથી. તેમના જીવન પરથી ૨૦૧૩માં ઓમપ્રકાશ મહેરાએ ‘ભાગ મિલ્ખા...