
આમિર ખાન અભિનિત ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂરું કરવા નિર્માતાએ કમર કસી છે. ચંડીગઢ, અમૃતસર, રાજસ્થાનમાં ફિલ્મનું ૬૦થી ૭૦ ટકા શૂટિંગ પૂરું થઇ ગયું...
ઇલિયાના ડિ’ક્રુઝ ફરી વખત માતા બની છે. તેને ત્યાં બે વરસ પછી બીજા બાળકનો જન્મ થયો છે. તેણે હાલમાં પુત્રને જન્મ આપ્યો છે, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, 19 જૂનના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો છે.
‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....
આમિર ખાન અભિનિત ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂરું કરવા નિર્માતાએ કમર કસી છે. ચંડીગઢ, અમૃતસર, રાજસ્થાનમાં ફિલ્મનું ૬૦થી ૭૦ ટકા શૂટિંગ પૂરું થઇ ગયું...
બોલિવૂડ એક્ટર કપિલ ઝવેરીએ તાજેતરમાં ગોવામાં તેની વિલામાં રેવ પાર્ટી યોજી હતી. ગોવા પોલીસે આ રેવ પાર્ટીમાંથી રૂ. ૯ લાખના ડ્રગ્સ સાથે કપિલની ધરપકડ કરી હતી.
આસામમા ભારે વરસાદ અને પૂરથી અતિ તારાજી સર્જાઈ છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પછી હવે અક્ષય કુમારે પણ આસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરી છે. અક્ષયકુમારે...
હિન્દી અને દક્ષિણના ફિલ્મી ગીતોમાં મધુર અવાજ આપવા માટે જાણીતા ગાયક એસ પી બાલાસુબ્રમણ્યમની કોરોના પોઝિટિવ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૧૭મીના...
અભિનેતા સૈફઅલી ખાનનો ૧૬મી ઓગસ્ટે જન્મદિન હતો. સૈફની ૫૦મી વર્ષગાંઠની ઉજવણીના ફોટોગ્રાફમાં તેની પત્ની કરીના કપૂર બીજી વખત માતા બનવાની છે. તે સમાચાર પાક્કા...
ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી બોલિવૂડમાં લોન્ચ થઇ રહી છે. તે વિવેક ઓબેરોય નિર્મિત ફિલ્મમાં કામ કરવાની છે જે ફર્સ્ટ લુક પણ રિલીઝ થઇ ગયો છે. પલક તિવારી ફિલ્મ ‘રોઝીઃ ધ સૈફરન ચેપ્ટર’થી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે....
એકટર સંજય દત્તને ફેફસાંનું કેન્સર ત્રીજા નહીં પણ ચોથા સ્ટેજનું હોવાનું જણાયું છે. સંજય દત્તના તબીબી રિપોર્ટ અનુસાર સંજુબાબાનું લંગ કેન્સર ચોથા સ્ટેજે પહોંચી...
સુપરહિટ ફિલ્મ ‘દૃશ્યમ્’ ઉપરાંત હિન્દી અને મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં અદભુત ફિલ્મો આપનારા ડિરેક્ટર નિશિકાંત કામતનું ૧૭મી ઓગસ્ટે હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં...
ઈમ્તિયાઝ અલી ‘તાજ’એ ૧૯૨૨માં લાહોરમાં ‘અનારકલી’ નામની એક નવલકથા લખી હતી. આ નવલકથાનું મુખ્ય પાત્ર મોગલ દરબારની એક નર્તકી અનારકલી હતી અને અનારકલીની આસપાસ...
બોમ્બે હાઇ કોર્ટે તાજેતરમાં શૂટિંગ માટેના એક મહત્ત્વના નિર્ણયમાં ૬૫ વરસથી મોટી વયના કલાકારોને ફિલ્મો, સિરિયલ વેબસિરીઝ વગેરે માટે શૂટની છૂટ આપી છે. કોરોનાના કારણે અગાઉ નિર્ણય જાહેર કરાયો હતો કે, મોટી વયના કલાકારોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને...