લગ્નના ચાર વર્ષ બાદ હંસિકા મોટવાનીના છૂટાછેડા

મુંબઇની બાંદ્રા ફેમિલી કોર્ટે અભિનેત્રી હંસિકા મોટવાની અને તેના બિઝનેસમેન પતિ સોહેલ કથુરિયાના છૂટાછેડાને મંજુરી આપી છે. યુગલે આપસી સહમતિથી અલગ થવા માટે અદાલતમાં અપીલ કરી હતી.

ગોવિંદાનું લગ્નજીવન ભંગાણના આરે?

એક બોલિવૂડની જોડી નંબર-વન તરીકે આગવી નામના ધરાવતા ગોવિંદા અને સુનિતા આહુજાના સંબંધો નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના લગ્નજીવનમાં બધું ઠીકઠાક ન હોવાના સમાચારો સતત આવતાં રહ્યા છે. સુનિતાએ પતિ ગોવિંદા પર લગ્ન બાહ્ય સંબંધનો આરોપ મુકેલો છે....

નિર્માતા આનંદ પંડિતની આગામી ફિલ્મ ‘ચહેરે’માં રિયા ચક્રવર્તી છે કે નહીં તે મુદ્દે છેલ્લા લાંબા સમયથી ચાલતી અટકળોનો આખરે અંત આવ્યો છે. નિર્માતાએ લોન્ચ કરેલા...

સોમવારે ૬૭મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત કરાઇ હતી, જેમાં ખમતીધર અભિનેતા મનોજ વાજપેયી (ફિલ્મ - ‘ભોંસલે’) અને દક્ષિણના સ્ટાર ધનુષ (ફિલ્મ - ‘અસુરન’)ને...

બોલિવૂડ સેલેબ્સ રિલેશનશિપને કારણે હંમેશાં ચર્ચમાં રહે છે. કોઇ સેલિબ્રિટી પોતાની રિલેશનશિપ પબ્લિકલી એકસેપ્ટ કરે છે તો કોઇ આ મામલે બીજા કોઈને જાણ થવા દેતા...

આધ્યાત્મિક ગુરુ આચાર્ય રજનીશ ઓશો તરીકે પણ જાણીતા છે. તેમનું જીવન રહસ્યોથી ભરપૂર રહ્યું હતું એટલું જ વિવાદાસ્પદ રહ્યું હતું. આથી જ સિનેમા અને ડોક્યુમેન્ટરી...

સામાન્ય વ્યક્તિઓથી લઇ સેલિબ્રિટીઓમાં કોરોના વાઇરસ ઝડપથી ફરી ફેલાઇ રહ્યો છે. રણબીર કપૂર, સંજય લીલી ભણશાલી, મનોજ વાજપેયી અને આશિષ વિદ્યાર્થી પછી હવે મયુર...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર એક વધુ ફિલ્મ તૈયાર થવા જઇ રહી છે, અને આ ફિલ્મમાં અભિનેતા ગજેન્દ્ર ચૌહાણ મુખ્ય ભૂમિકા નિભાવશે. ગજેન્દ્ર ચૌહાણ બી. આર....

બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાને તેના બર્થ ડેના એક દિવસ બાદ ૧૫મી માર્ચે સોશિયલ મીડિયાને અલવિદા કરી દીધું છે. આમિર ખાને ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું...

બોલિવૂડ સ્ટાર આમિર ખાનની અપકમિંગ મૂવી ‘કોઈ જાને ના’નું સોંગ ‘હર ફન મૌલા...’ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સોંગમાં આમિર ખાન અને આઇટેમ ગર્લ એલી અવરામની સિઝલિંગ...

ભારતીય ક્રિકેટ ટીમનો પેસ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પોર્ટ્સ એન્કર સંજના ગણશને સોમવારે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા.



to the free, weekly Gujarat Samachar email newsletter